________________
सूत्रकृताङ्गसूत्रे
'बहु क्रूरकम्मा' बहु क्रूरकर्माणो नारकाः, ये पूर्वजन्मनि अनेकप्राणातिपातादिरूप - कुत्सितं कर्म कृतवन्तः ते इत्थंभूताः । तथा 'चिरद्वितीया' चिरस्थितिकाः चिरकालपर्यन्तस्थायिनः 'बद्धा' बद्धाः सन्तः 'अरहस्सरा' अरहः स्वराः - अव्यक्त महाक्रन्दनस्वरवन्तः 'चिद्वेति' तिष्ठन्ति - तादृशा काष्ठपज्वलिताऽग्निनरकस्थाने बसन्ति । एकं तथाविधं प्राणिनां घातस्थानमस्ति यत् सर्वदैव निरिन्धनेनाऽपि वह्निना ज्वलितं भवति । तथाविधनरकावासे ते पापिजीवा बद्धा भवन्ति पापकर्म फलोपभोगाय । तत्र बद्धास्ते जीवाः पापकर्माणः तत्र चिरं निवसन्ति, तथा वेदनया निरन्तरं दुःखिताः सन्तः सकरुणं रुदन्त आसते || ११ |
अग्नि जलती रहती है । उस स्थान में उन नारक जीवों को बांध दिया जाता है जो अत्यन्त क्रूर कर्म करनेवाले हैं अर्थात् जिन्होंने पूर्वजन्म में प्राणातिपात आदि कुत्सित कृत्य किये हैं और जो चिरकाल तक नरक में रहने वाले हैं । जब उन नारकों को उस स्थान में बांध दिये जाते हैं तो वे बहुत जोर से रुदन करते रहते हैं ।
अभिप्राय यह है कि नरक में प्राणियों के घात का एक स्थान है । यह स्थान बिना ईंधन की अग्नि से सदैव जलता रहता है। उस नरकावास रूप स्थान में उन पापी जीवों को बांध दिये जाते हैं जिससे वें अपने पापकर्मों का पूरा फल भोग सकें । वे पापी वहां लम्बे समय तक बांधे रहते हैं तथा वेदना के कारण निरन्तर दुःखी होकर दीनता पूर्ण रुदन करते रहते हैं ॥ ११ ॥
સ્થાન છે. જેમણે પ્રાણાતિપાત આદિ અત્યન્ત સૂરકાંનું પૂ’ભવમાં સેવન કર્યું... હાય છે એવાં નારકાને ત્યાં માંધી દેવામાં આવે છે. ત્યાંના તેમના આયુકાળ ઘણેા જ લાંખા હેાય છે. જ્યારે તેમને તે ઉષ્ણ સ્થાનમાં બાંધવામાં આવે છે, ત્યારે તેએ કરુણાજનક ચિત્કાર અને રુદન કરે છે.
આ કથનના ભાવાર્થ એ છે કે નરકમાં પ્રાણીઓના વધ કરવાનુ એક સ્થાન છે. તે સ્થાન કાષ્ઠાદિ વિનાના અગ્નિથી સદા પ્રજવલિત રહે છે. તે નરકાવાસ રૂપ સ્થાનમાં તે પાપી જીવાને ખાંધી દેવામાં આવે છે. તે તેમના પૂર્વભવનાં પાપકર્માંનું ફળ ત્યાં ભાગળ્યા કરે છે. જ્યાં સુધી તેએ તેમનાં પાપકર્માંનુ કળ પૂરેપૂરૂ· ભેાગવી લેતા નથી, ત્યાં સુધી તેમને ત્યાં જ બાંધી રાખવામાં આવે છે. ઘણા લાંખા સમય સુધી તે ઉષ્ણુ સ્થાનમાં બંધાયેલા રહેવાને કારણે તેમને એટલી બધી વેદના થાય છે કે તે નિરન્તર દીનતાપૂર્ણ રુદન કર્યા કરે છે. ૫૧૧૫
શ્રી સૂત્ર કૃતાંગ સૂત્ર : ૨