________________
३९०
सूत्रकृताङ्गसूत्रे कलुषं पापम् । 'समन्जिणित्ता' समय॑-सम्यग्रूपेणाऽर्जयित्वा 'हि' इष्टैः शब्दादिविषयः 'कंतेहि' कान्तैश्च-मनोभिलषितैः 'विप्प हूणा' विमहीनाः परि. त्यक्ताः सन्तः 'दुब्मिगंधे दुरभिगन्धे-अतिशयिताऽशुभगन्धैः परिपूरिते नरके। 'कसिणे' कृत्स्ने संपूर्णे 'फासे' अशुभस्पर्श एकान्ततः उद्वेजनीये 'कुणिमे कम्मोरगा' कुणिमे काँपगाः स्वकर्मगा प्राप्ताः तादृशनारकजीवास्तथोपरिवर्णितबी मत्से क्रन्दनशब्दाकुले सर्वाऽमेध्ये अधमे नरके 'आवसंति' आवसन्तिआसमन्तात् उत्कृष्ट तस्त्र पस्त्रिंशतसागरोपमाणि यावत् यस्यां वा नरकपृथिव्यां यावदायुः तावद् वसन्ति तिष्ठन्ति । तिबेमि इति ब्रवीमि कथयामीति । इति शब्दः समाप्तियोतकः । ब्रवीमि तीर्थकरोदितवचनानि ॥२७॥ इति श्री--विश्वविख्यातनगवल्लभादिपदभूषितबालब्रह्मचारि--'जैनाचार्य' पूज्यश्री-घासीलालबतिविरचितायां श्री सूत्रकृताङ्गस्य "समयार्थबोधिन्या
ख्यायां" व्याख्यायां पंचमध्ययनस्य प्रथमोद्देशकः समाप्तः ॥५-१॥ अशुभ गंध से परिपूर्ण तथा पूर्णरूप से अशुभ स्पर्शवाले सर्वथा उद्विग्न कर देने वाले तथा रक्त पीय आदि से परिपूर्ण नरक में अपने कमों के अधीन होकर उत्पन्न होते हैं । जैसा कि पूर्व में वर्णन किया जा चुका है, अतीव बीभत्स चीख चिल्लाने की ध्वनि से व्याप्त, सब प्रकार की अशुचि से अधम ऐसे नरक में उत्कृष्ट तेतीस सागरो. पम कालपर्यन्त रहते हैं, अथवा जिस नरकभूमि में जितनी आयु है उतने समय तक वहां रहते हैं। ___ 'इति' शब्द उद्देशक की समाप्ति का सूचक है । 'ब्रवीमि' का अर्थ है तीर्थंकर के द्वारा कथित वचनों को ही मैं कहता हूँ ॥२७॥
॥पांचवे अध्ययन का पहला उद्देशक समान ॥५-१॥ શબ્દાદિ વિષયે ભેગવવા મળતા નથી, પરંતુ, રક્ત, માંસ, પરુ આદિથી પરિપૂર્ણ તે નરકમાં અશુભ ગંધ અને અશુભ સ્પર્શ આદિ દુઃખદાયક વસ્તુઓને અનુભવ કર પડે છે, તેનું વર્ણન આગળ કરવામાં આવ્યું છે. પિતાના પૂર્વજન્મનાં પાપકર્મોના ઉદયથી તેમને નરકમાં ઉત્પન્ન થવું પડે છે. તે નરકે બધા પ્રકારની અશુચિથી યુક્ત હોય છે અને ત્યાં નારકેના અતિ બીભત્સ (ભયંકર) આર્તનાદ અને આકદે સંભળાય છે. આ પ્રકારના નરકેમાં નારકેને વધારેમાં વધારે ૩૩ સાગરોપમ કાળ પર્યંત રહેવું પડે છે. અથવા જે નરકભૂમિમાં નારકોને જેટલે આયુકાળ હોય છે, એટલા કાળ સુધી તેમને ત્યાં રહેવું પડે છે.
'इति' ५४ शनी सभासिनुसूय छे. 'ब्रवीमि सुधर्मा स्वाभी से છે કે તીર્થકર દ્વારા કથિત વચનનું જ હું અનુકથન કરી રહ્યો છું. પાછા
છે પાંચમા અધ્યયનને પહેલે ઉદ્દેશક સમાપ્ત ૫-૧
શ્રી સૂત્રકૃતાંગ સૂત્રઃ ૨