SearchBrowseAboutContactDonate
Page Preview
Page 352
Loading...
Download File
Download File
Page Text
________________ ३४० सूत्रकृताङ्गसूत्रे (णिहो) न्यक् - नीचैः (निसं) निशामन्धकारं ( गच्छद) गच्छति प्राप्नोति तथा स्वकृतकर्मणा (अहो सिरं कट्टु ) अधः शिरः कृत्वा ( दुग्गं) दुर्गे विषमं यातनास्थानं (उds) उपेति गच्छतीति ॥५॥ टीका- 'पागव्भि' प्रागल्भी-मागरभ्यं घाष्टम्, तद्विद्यते यस्य स मागल्मी, तथा 'बहूणं पाणे तित्राति' बहूनामतिपाती - बहूनामनेकेषां प्राणिनाम् अतिपाती, अतिपातयितुं घातयितुं शीलं विद्यते यस्य सः । अनेकेषां प्राणिनां विनाश कुर्वविधा विनाशे नास्ति कश्विदोषः यथा वैधी हिंसा हिंसैव न भवति, राज्ञामयमुदारो धर्मः यत् आखेटकादिकरणम् । न मांसमक्षणे दोषो न मधे न च मैथुने ।' इत्यादि । 'अनिच्वते' अनिर्वृतः कदाचिदप्यननुपशान्तः क्रोधाग्निनाSनुक्षणं ददद्यमानो बालः -- अज्ञो रागद्वेषोदयवर्त्ती 'अंतकाले' अन्तकाले - मरणपश्चात् नीचे अन्धकार में गमन करता है तथा अपने किये कर्म के उदय से सिर नीचा करके विषम यातनास्थान को प्राप्त होता है ||५|| टीकार्थ--जो प्राणी घृष्ट है, बहुत जीवों का हनन करनेवाला है और अनेक प्राणियों का घात करता हुआ भी धृष्टतापूर्वक कहता है कि हिंसा में कोई दोष नहीं है । जैसे- वेद में विधान की गई हिंसा तो हिंसा ही नहीं ? शिकार खेलना तो राजाओं का उदार धर्म है ! 'न मांस भक्षणे दोषो' इत्यादि । न मांस भक्षण में दोष है, न मद्यपान में दोष है और न मैथुन सेवन में दोष है इस प्रकार की घृष्टता करके पापों का सेवन करते हैं और जो कभी शान्त नहीं होता, सदैव क्रोधरूपी अग्नि से जलता रहता है, जो अज्ञ अर्थात् राग द्वेष के उदय से युक्त रहता है, वह जीव પૂરૂ' કરીને નીચે અંધકારમાં ગમન કરે છે, તથા તેમણે કરેલાં કર્મોના ઉદયને કારણે ત્યાં તેમને નીચી મુડીએ વિષમ યાતનાઓ સહન કરવી પડે છે. ur ટીકા~~અનેક જીવાની હત્યા કરનાર કેટલાક મનુષ્યા એવાં પૃષ્ટ થઈ થયા હાય છે કે તેઓ એવું કહેતા પણ લજવાતા નથી કે પ્રાણીઓની હિંસા કરવામાં કોઈ દોષ નથી તે એવી દલીલ કરે છે કે વેદમાં યજ્ઞ, હામ, હવન આદિ જે જે કરવાનુ કહ્યુ છે, તે બધું કરવાથી તા હિંસા જ થતી નથી. શિકાર ખેલવા, એ તા રાજાના પવિત્ર ધમ છે. કહ્યુ પણ છે - 'न मांसभक्षणे दोषो' त्यिाहि- માંસનું ભક્ષણુ કરવામાં કાઇ દેષ નથી, મદિરાપાન કરવામાં પણ કાઈ દોષ નથી અને મૈથુન સેવન કરવામાં પણ કાઇ દોષ નથી. આ પ્રકારની ધૃષ્ટતા કરીને તે પાપાનું સેવન કર્યાં કરે છે. એવા જીવા મરીને નરકમાં શ્રી સૂત્ર કૃતાંગ સૂત્ર : ૨
SR No.006306
Book TitleAgam 02 Ang 02 Sutrakrutanga Sutra Part 02 Sthanakvasi
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1969
Total Pages728
LanguageSanskrit, Hindi, Gujarati
ClassificationBook_Devnagari, Agam, Canon, & agam_sutrakritang
File Size40 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy