________________
समयार्थबोधिनी टीका प्र. श्रु. अ. ५ उ.१ नारकीयवेदनानिरूपणम् ३२९
अन्वयार्थ:-(अहं) अहं सुधर्मास्वामी (पुरस्था) पुरस्तात्-पूर्वकाले (केवलिय) केवलिकं-केवलज्ञानवन्त (महेसिं) महर्षिम्-वर्द्धमानस्वामिनं (पुच्छिस्स) पृष्टवान् (गरगा) नरका-रत्नपमाद्याः (कहंभितावा) कथममितापा-कीदृगमितापयुक्ताः (मुगी) हे मुने! हे भगवन् ! (जाणं) जानन्-त्वमेतद्विषयकज्ञानवानसि, अत: (अजाणो मे बूहि) अजानतो मे बहि-कथय (बाला) बाला:-अज्ञाः (कहं नु) कथं नु-केन प्रकारेण कीदृशानुष्ठायिनः (नरयं) नरकं (उविति) उपयान्तिगच्छन्ति इति ॥१॥
टीका-पुरा हि किल जंबूस्वाम्यादिशिष्यवमर्नरकस्वरूपस्य तत्र स्थितजीवानां वेदनादिविषयमवलम्ब्य सुधर्मस्वामी पृष्टः-हे भगवन् ! किं भूताः नरकाः, कियन्तश्च ते संख्यया, तत्रत्या यातना च कथंविधा जीवानाम् । कैर्वा कर्मभिः ते नरकाः समर्जिताः भवन्ति जीवै रित्यादिस्वरूपविभागकार्यकारणपूर्वकप्रश्ने जाते सति-श्री सुधर्म स्वामी जंबूस्वामिप्रभृति शिष्यवर्गान् कथयति
अन्वयार्थ-मैंने (सुधर्मा स्वामीने) पूर्वकाल में केवलज्ञानी महा. ऋषि बर्द्धमान स्वामी से पूछा-नरक किस प्रकार के संताप (वेदना) वाले है ? हैं मुने ! आप इस तथ्य को भली भांति जानते हैं अतएव मुझ अनजान को कहिए कि किस प्रकार कृत्य करने वाले अज्ञ जीव नरक प्राप्त करते हैं ? ॥ १॥
टीकार्थ-पूर्वकाल में जम्बू स्वामी आदि शिष्योने नरक का स्वरूप, उसमें स्थिति जीवो की वेदना आदि विषयों को आधार बनाकर सुधर्मा स्वामी से पूछा-भगवन् ! नरक किस प्रकार के हैं ?संख्या में कितने हैं ? जीवों को वहां किस प्रकार की यातना सहन करनी पड़ती है ? किन कमों को करने से नरकों की प्राप्ति होती है ? इस प्रकार स्वरूप, भेद,
સ્વાર્થ–મેં (સુધમવામીએ) પૂર્વકાળમાં કેવળજ્ઞાની, મહર્ષિ વર્ધમાન સ્વામીને પૂછયું નરકે કેવી વેદનાઓવાળા છે? હે મુને ! આપ એ વાતને સારી રીતે જાણે છે. હું એ વાત જાણતા નથી, તે હે પ્રભે! નરકેની વેદ. નાએ વિષયક જ્ઞાન ન ધરાવનાર આપ મને એ વાત સમજાવવાની કૃપા કરે. હે પ્ર! કેવાં કૃત્ય કરનારા અજ્ઞ (અજ્ઞાન) છે નરકગતિ પ્રાપ્તિ કરે છે? ૧
ટીકાઈપૂર્વકાળમા જબુસ્વામી આદિ શિષ્યાએ નરકનું સ્વરૂપ, નરકમાં ગયેલા જની સ્થિતિ આદિ જાણવાની જિજ્ઞાસા થવાથી સુધર્મા સ્વામીને આ પ્રમાણે પૂછયુ- હે ભગવન ! નરક કેવા હોય છે ? કેટલા હોય છે ? ત્યાં જીવોને કેવી કેવી યાતનાઓ વેઠવી પડે છે? કેવા કર્મોનું સેવન કરવાથી જીવને નરક ગતિની પ્રાપ્તિ થાય છે? આ પ્રકારે સ્વરૂપ, ભેદ, કાર્ય અને કારણ.
શ્રી સૂત્ર કતાંગ સૂત્ર : ૨