________________
सूत्रकृताङ्गसूत्रे
·
टीका - ( तासु तासु - स्त्रीषु ' एवं ' एवमुक्तप्रकारेण 'चिन्नप्पं' विज्ञप्तं - कथितम् । हे प्रिय ! केशिकया मया सह कामक्रीडां न कुरुषे ततो लोचं करिष्यामीत्यादिकम् । तथा 'संयवं संासं यज्जेज्जा' संस्तवं संवासं च वर्जयेत् संस्तवं परिचयम्, संवासं त्रिभिः सह वसति स्वात्महितार्थी वर्जयेत् । आत्महितार्थिना पापभीरुणा स्त्रीणां परिचयः, ताभिः सहैकत्र निवासश्च सर्वथैव त्याज्यः, यतः 'तज्जातिया' तज्जातिका:ततः स्त्रीसंपर्कात् जायमानाः स्त्रीभिः जातिः उत्पत्तिः येषां ते तज्जातिकाः । काम्यन्ते इति कामाः शब्दादिकामभोगाः 'वज्जकरा' अवय करा- अर्थ - पापं तत् कुर्वन्ति इति अत्रयकराः नरकनिगोददुर्गतिनिपात हेतु भूतपापोत्पादका इति । नरक निगोद आदि के जनक पाप को उत्पन्न करते हैं। ऐसा तीर्थकरोंने कहा है ॥ १९ ॥
टीकार्थ -- पूर्वोक्त प्रकार से कहे हुए स्त्रीपरिचय का तथा संवास का त्याग करना चाहिए। तात्पर्य यह है कि- 'हे प्रिय ! मुझ सकेशी के साथ यदि रमण न करोगे तो मैं लोच कर लूंगी' यहां से प्रारंभ करके जो कथन किया गया है, इसे समझ कर आत्महितैषी साधु को स्त्री के साथ किसी प्रकार का परिचय या सहवास नहीं करना चाहिये, इसका कारण यह है कि कामभोग तज्जातीय हैं अर्थात् स्त्री के सम्पर्क से उत्पन्न होते हैं और वे नरक निगोद आदि दुर्गतियों में गिराने वाले
३१८
કરવા જોઇએ નહી', કારણ કે આ કામભાગેાનુ' મૂળ સ્ત્રી જ છે. આ કામભાગા નરક, નિગેદ આદિ દુગતિમાં લઈ જનારાં પાપકર્મોના જનક छे, तीर्थ! छे ॥१३॥
આગલાં સૂત્રમાં સ્રીપરિચય અને સ્ત્રી સ`વાસના પરિણામેનું નિરૂપણ કરવામાં આવ્યું છે. આ લેાક અને પરલાકમાં જીવતુ અનેક રીતે અકલ્યાણુ કરનારા તે સ્ત્રીસપના સાધુએ પરિત્યાગ કરવા જોઈ એ. આ ઉદ્દેશકમાં જો તમે મારી સાથે રમણુ નહી કરી, તા હું પણ મારા આ સુંદર કેશાનુ સુચન કરી નાખીશ' આ સૂત્રથી શરૂ કરીને ૧૮ માં સૂત્રપન્તના સૂત્રોમાં સહેવાસના જે દુઃખદ પરિણામે ખતાવવામાં આવ્યાં છે, તે પરિણામેાના વિચાર કરીને આષહિત સાધવાની અભિલાષાવાળા સાધુએ સ્ત્રીઓના પરિચપના અથવા સ્ત્રીસહવાસના સપૂર્ણ પણે ત્યાગ કરવા જોઇએ. શા માટે સ્રીપરિ ચાના ત્યાગ કરવાનું કહ્યું છે ? સ્ત્રીના સંપર્ક થી માણસ કામભોગામાં આસક્ત થાય છે. કામલેગામાં આસક્ત થયેલા પુરુષ એવાં પાપકર્મોનું સેવન કરે છે કે તે પાપકર્મોને કારણે તેને નરક, નિગેાદ આદિ દુગતિમાં જવુ
શ્રી સૂત્ર કૃતાંગ સૂત્ર : ૨