________________
सूत्रकृताङ्गसूत्रे इदं ते स्नेहसर्वस्वं, सममाढयदरिद्रयोः ।
अचन्दनमनौशीरं हृदयस्याऽनुलेपनम् ॥१॥' इति । ताशप्रधानफले समुत्पन्ने पुत्रे सति याशी लोकानां स्थितिर्भवति तां स्थिति दर्शयति- गेहंसु वा णे' गृहाण तम्-कार्याऽऽकुलतया मदीयं चेतो व्यग्रं विद्यते, नास्त्यासरः पुत्ररक्षणस्य तं पुत्रं गृहाण त्वम्, 'अहवा' अथवा-पुत्रं 'जहाहि' जहाहित्यन मार्गोपरि, संपति नास्ति मम समयः पुत्ररक्षणस्य अतस्तं स्वीकुरु त्यज था। एवं प्रकुपिता यदाऽऽदिशति तदा तदीयसंपादनमेव तां सन्तोषयति तदुक्तम्
'यदेव रोचते मां, तदेय कुरुते पिया।
इति वेत्ति न जानाति तत्मियं यत्करोत्यसौ ॥१॥' की अपेक्षा नहीं रहती। कहा है--'इदं ते स्नेहसर्वस्वं' इत्यादि ।
यह स्नेहसर्वस्व धनवान् और निधन के लिए समान है। यह स्नेह विनाही चन्दन और चिना खस के हृदय को शीतल करने चाला सर्वोत्तम लेप है ॥१॥
ऐसे प्रधान फल की अर्थात् पुत्र की उत्पत्ति होने पर लोगों की जो स्थिति होती है, उसे दिखलाते हैं-मैं काम काज में उलझी हूँ। मेरा चित्त व्याकुल है । पुत्र को संभालने का मुझे समय नहीं है । इसे तुम ले लो। अथवा इसे कहीं रास्ते में छोड दो, अभी मुझे समय नहीं है। इस प्रकार कुपित होकर जब स्त्री आदेश देती है, तब उसके आदेश का पालन करना ही पड़ता है । तभी उसको सन्तोष होता है। कहा भी है--'यदेव रोचते मा' इत्यादि । भा५३यता २४ती नथी. ४९ ५९४ छ --'इदं ते स्नेहसर्वस्वं' त्या:- ધનવાન અને નિર્ધન બનેને માટે આ સ્નેહ (પુ સ્નેહ) સમાનરૂપે સુખદાયી છે. આ સ્નેહ તે ચન્દન અને ખસની જેમ હૃદયને ઠંડક આપનાર સર્વોત્તમ લેપની ગરજ સારે છે !
જ્યારે લગ્ન જીવનના પ્રધાનફળ સ્વરૂપ પુત્રની પ્રાપ્તિ થાય છે, ત્યારે લોકોની કેવી દશા થાય છે તેનું હવે વર્ણન કરવામાં આવે છે-ક્યારેક સ્ત્રી પતિને કહે છે-“હું કામમાં ગુંથાયેલી છું. મારું ચિત્ત વ્યાકુળ છે. પુત્રની સંભાળ લેવાની મને ફુરસદ નથી. તે તમે તેની સંભાળ લે. જો તમે તેની સંભાળ લેવા તૈયાર ન હો, તે જાવ તેને અહીંથી રસ્તા પર લઈ જઈને મૂકી દો' સ્ત્રી જ્યારે કોપાયમાન થઈને આ પ્રકારનો આદેશ આપે છે, ત્યારે પતિએ તેના આદેશનું પાલન કરવું જ પડે છે અને ત્યારે જ તે સ્ત્રીને संतोष थाय छे. ४j ५१ छ -" यदेव रोचते महं" याह--
શ્રી સૂત્ર કતાંગ સૂત્ર : ૨