________________
समयार्थबोधिनी टीका प्र. श्रु. अ. ४ उ. १ स्त्रीपरीषहनिरूपणम् २७७ असमर्थः 'पुणो मोहमावज्ज' पुनर्मोहमापद्यते-चित्तं व्याकुलत्वमागच्छति । तस्मात् साधुना हितमिच्छता सर्वथैव स्त्रीनिमंत्रितवस्त्रपात्रादिकं त्याज्यम् । 'त्ति' इति-इतिशब्दः समाप्त्यर्थकः। 'बेमि' ब्रीमि-एवमहं ब्रवीमि तीर्थकरोदितं वचनम् । न तु स्वमनीषया प्रकल्प्य कथयामि। अतो मदुक्तवचने विश्वस्य संयमानुष्ठाने मनोयोगो देयः इति सुधर्मस्वामिवचनम् ॥३१॥ इति श्री--विश्वविख्यात जगवल्लभादिपदभूपितबालब्रह्मचारि--'जैनाचार्य' पूज्यश्री-घासीलालबतिविरचितायां श्री सूत्रकृताङ्गस्य "समयार्थबोधिन्या ख्यायां" व्याख्यायां चतुर्थाध्ययनस्य प्रथमोद्देशकः समाप्तः ॥४-१॥
'त्ति' शब्द समाप्ति का सूचक हैं । 'बेमि' का अर्थ यह है कि मैं तीर्थंकर द्वारा प्रतिपादित वचन ही कहता हूँ। अपनी बुद्धि से कल्पित करके नहीं कह रहा हूँ। अतएव मेरे कथन पर विश्वास कर के संयमा. नुष्ठान में मनोयोग लगाना चाहिए यह जम्बूस्वामी के प्रति सुधर्मा स्वामी का कथन है । ३१॥ जैनाचार्य जैनधर्मदिवाकर पूज्यश्री घासीलालजी महाराजकृत 'सूत्रकृताङ्गमूत्र' की समयार्थबोधिनी व्याख्या के चौथा अध्ययन का
॥पहला उद्देशक समाप्त ४-१॥
___ 'त्ति' मा ५४ उद्देशनी समातिनुं सूय छे. 'बेमि' मा नुरे કથન મેં કર્યું છે, તે મારી કલ્પનાશક્તિથી ઉપજાવી કાઢેલી વાત નથી, પણ ખુદ તીર્થકરોએ આ પ્રકારની પ્રરૂપણા કરેલી છે. તીર્થકર મહાવીર સ્વામીએ મારી સમક્ષ જે પ્રરૂપણ કરી હતી, તેનું આ અનુકથન જ છે. તે મારા આ કથન પર સંપૂર્ણ શ્રદ્ધા રાખીને સંયમની આરાધનામાં જ મનને રિથર રાખવું જોઈએ. આ કથન જ બૂસ્વામીને સુધર્મા સ્વામીએ કહેલ છે. ૩૫ જૈનાચાર્ય જૈનધર્મદિવાકર પૂજ્યશ્રી ઘાસીલાલજી મહારાજ કૃત “સૂત્રકૃતાંગસૂત્રની સમયાઈ ધિની વ્યાખ્યાના ચોથા અધ્યયનને પહેલો ઉદ્દેશક સમાપ્ત ૪-૧પ
શ્રી સૂત્ર કૃતાંગ સૂત્રઃ ૨