________________
२७६
सूत्रकृताङ्गसूत्रे मन्दोऽज्ञानी (पुणो) पुनः (मोहमानजइ) मोहमापद्यते चित्तव्याकुलत्वमागच्छतीति । (त्तिबेमि) इति ब्रवीमि ।।३१॥ टीका-एवं' एवं-स्त्रीनिमंत्रितवस्त्रपात्रादिकम् ‘णीवार' नीवारं वन्यशूकराय मदीयमानं तण्डुल फणमिव 'बुज्झेज्जा' बुद्धयेत जानीयात्, एवं ज्ञात्वा 'अगारं' गृहम् 'आगंतुं' आगन्तुं 'जो इच्छे' नो इच्छेत् यतः 'विसयपासे हिं' विषयपाशः विषयाः शब्दादयः तैः पाशसदृशैः ‘बद्धे' बद्ध -पाशितः मंदे' मन्दोऽज्ञानी परवशीकृतः स्नेहपाशत्रोटने पुरुष पुनः मेह को प्राप्त होता है अर्थात् व्याकुलचित्त होता है।
'त्ति बेमि'-ऐसा मैं कहता हूं ॥३१॥ ___टीकार्थ-इस प्रकार स्त्री के द्वारा दिये जाने वाले वस्त्र पात्र आदि को नीवार अर्थात् शूकर आदि पशुओं को फंसाने के लिये डाले जाने वाले तन्दुल आदि के दाने के समान समझे । साधु इस प्रलोभन में पडकर उसके घर जाने की अभिलाषा तक न करे । पाश के समान विषयों के प्रलोभन में पड़ा हुआ अज्ञानी राग के बन्धन को तोडने में अस. मर्थ हो जाता है। उसके चित्त में व्याकुलता उत्पन्न हो जाती है। अतएव अपना हित चाहने वाले साधु को स्त्री के द्वारा निमंत्रित वस्त्र पात्र आदि का त्याग ही करना चाहिये। વાને તે અસમર્થ બની જાય છે. એટલે કે તેનું ચિત્ત વ્યાકુળ થઈ જાય છે, 'त्ति बेमि' से हुई छ.
ટીકાર્થ–આ પ્રકારે વસ્ત્ર, પાત્ર આદિ પ્રદાન કરવા રૂપ પ્રલોભનેથી સાધુએ લલચાવું જોઈએ નહીં. પરંતુ તેમને નીવારસમાન સમજવાં પશુઓને જાળમાં ફસાવવા માટે તદુલ આદિના જે દાણા નાખવામાં આવે છે તેને નીવાર કહે છે. આ પ્રલે ભનથી લલચાઈને સાધુએ તે સ્ત્રીના ઘેર જવાને વિચાર પણ કરવું જોઈએ નહીં. જે આ પ્રલેશનમાં લલચાઈને તે તેને ઘેર જાય છે, તે તેની મેહજાળમાં એ તે ફસાઈ જાય છે કે તેમાંથી છુટકારો મેળવવાને અસમર્થ બની જાય છે. પાશના જેવા વિષયનાં પ્રલોભનમાં સપડાયેલે અજ્ઞાની સાધુ રાગના બન્ધનને તેડવાને અસમર્થ થઈ જાય છે. તેના ચિત્તમાં વ્યાકુળતા ઉત્પન્ન થઈ જાય છે. તેથી જ સૂત્રકાર એ ઉપદેશ આપે છે કે આત્મહિતની અભિલાષા રાખનાર સાધુએ સ્ત્રિઓ દ્વારા આ પ્રકારના જે પ્રભને થાય, તે પ્રલેભનેથી લલચાઈને તે સ્ત્રીને તે આમંત્રણને સ્વીકાર કર જોઈએ નહીં.
શ્રી સૂત્ર કતાંગ સૂત્ર : ૨