________________
४
समयार्थबोधिनो टीका प्र. श्रु. अ. ३ उ. १ भिक्षापरीषहनिरूपणम् १५
'पुढो जणा' पृथग्जना प्राकृतपुरुषाः साधारणलोका इत्थमाक्रोशन्ति । 'इच्चाहंसु' एवमाहुः अनेन प्रकारेण कथयन्ति । तथाहि-ये एते साधवः मलिनांगाः लुचितशिरसः क्षुधादिवेदनामग्नाः । ते-एते 'कम्मत्ता' कार्ताः पूर्वजन्मनि अनुष्ठितैः कर्ममिरार्ताः पूर्वजन्मनि स्वकृतकर्मणां फलमनुभवन्ति । अथवाकर्मभिः-कृष्णादिभिः आः, तत्कर्तुमशक्ता उद्विग्नाः सन्तः साधवः संवृत्ता इति । तथा एते 'दुब्भगा दुर्भगा भाग्यहीनाः सर्वैरेव पुत्रकलत्रादिभिः परि त्यक्ताः, अन्यत्र शरणमलब्ध्वा साधवः संवृत्ताः प्रनज्याधारिणो जाता इति ॥६॥ मूलम्-एए सहे अचायंता गामेसु नयरेसु वा।
तस्थ मंदा विसीयंति संगाम मिव भीरुया ॥७॥ छाया--एतान् शब्दान् अशक्नुवन्तो ग्रामेषु नगरेषु वा ।
तत्र मन्दा विषीदन्ति संग्राम इव भीरुकाः ॥७॥ गाथा के उत्तरार्द्ध भाग में आक्रोश परीषह का उल्लेख किया गया है साधुओं को देखकर साधारण लोग इस प्रकार कहते हैं-इन साधुओं का शरीर मैला कुचैला है, इन्हों ने मस्तक नोंच रक्खा है और ये क्षुधा की वेदना से पीडित हैं । ये बेचारे अपने कर्मों से दुःखी हो रहे हैं-पूर्वजन्म में उपार्जित अशुभ कर्मों का फल भुगत रहे हैं । अथवा ये कर्मात्त हैं अर्थात् कृषि आदि कर्म करने में असमर्थ हैं, इसी कारण साधु बन गए हैं। ये अभागे हैं क्योंकि पुत्र पत्नी आदि सभी ने इनका परित्याग कर दिया है । जब कहीं शरण नहीं मिली तो साधु बन गए ! दीक्षाधारी हो गए हैं ॥६॥
ગાથાના ઉત્તરાર્ધમાં આક્રેશ પરીષહને ઉલ્લેખ કરવામાં આવે છે. સાધુઓને જોઈને સામાન્ય લે કે આ પ્રમાણે કહે છે-“આ સાધુઓનું શરીર ગંદું છે, તેમણે કેશનું લુંચન કરીને માથે મુંડ કર્યો છે અને તેઓ ક્ષધાની પીડા સહન કરે છે. તે બિચારા તેમના પૂર્વોપાર્જિત કર્મોનું ફળ ભોગવી રહ્યા છે. અથવા તેઓ કર્માત છે.” આ વાકયને અર્થ આ પ્રમાણે પણ કરી શકાય –તેઓ ખેતી આદિ કર્મ કરવાને અસમર્થ છે, તે કારણે જ તેઓ સાધુ બન્યા છે. તેઓ દુર્ભાગી છે, કારણ કે પુત્ર, પત્ની આદિ સૌએ તેમનો પરિત્યાગ કર્યો છે. કેઈ પણ જગ્યાએ આશ્રય નહીં મળવાથી તેઓ દીક્ષા લઈને સાધુ બની ગયા છે.' ગાથા દા
શ્રી સૂત્ર કતાંગ સૂત્ર : ૨