SearchBrowseAboutContactDonate
Page Preview
Page 26
Loading...
Download File
Download File
Page Text
________________ सूत्रकृताङ्गसूत्रे भवति । याश्चापरीषहो हि अल्पसत्वानां दुःखेन प्रणोधते, सह्यतेभिक्षाऽतीरकष्टदायिनी भवति । तथाचोक्तम्-- ___ "गतिभ्रंशो मुखे दैन्यं गात्रस्येन्दोविवर्णता । मरणे यानि चिह्नानि तानि चिह्नानि याचके ॥१॥” इति । तावदेव स्वमानं स्थीयते, यावन किंचिद् याचते । तस्मात् याचा परीषहोऽतीव दुःखजनको भवति । तदेवं दुस्सहं याश्चापरीषहं परिसह्य विगताऽभिमानमहासत्वज्ञानाधभिवृद्धये महापुरुषसेवितं पन्थानमनुव्रजतीति । आक्रोशपरीपहं श्लोकाद्वैन अपरभागेन दर्शयति-"पुढो जणा" इत्यादि । निर्वाह करना पड़ता है। इसी प्रकार याचना परीषह भी उनके लिए दुस्सह होता है । अल्पसस्व प्राणी बडी कठिनाई से उसे सहन कर पाते हैं । भिक्षावृत्ति अत्यन्त कष्टजनक होती है। कहा भी है-'गतिभ्रंशो मुखे दैन्यं' इत्यादि। मृत्यु के समय जो चिह्न प्रकट होते हैं, वही चिह्न याचक में भी दिखाई देते हैं। उसकी गति अटक जाती है, मुख पर दीनता छा जाती है और चेहरा तेजोहीन हो जाता है ।' तभी तक मनुष्य का गौरव टिकता है जब तक वह किसी वस्तु की याचना नहीं करता। अतएव याचा परीषह अत्यन्त दुःखजनक होता है । महासत्व पुरुष इस प्रकार दुस्मह याचना परीषह को सहन करके ज्ञानादि की निरन्तर वृद्धि के लिए महापुरुषों द्वारा सेवित पथ पर चलते हैं। આપવામાં આવેલી વસ્તુ વડે જ નિર્વાહ ચલાવવો પડે છે. આ પ્રકારને યાચનાપરીષહ પણ તેમને માટે દુસહ થઈ પડે છે. જેનામાં આત્મબળ ઓછું હોય છે એવાં સાધુ એ મહા મુશ્કેલીએ આ પરીષહ સહન કરે છે. આ પરીષહ અસહ્ય બનવાથી કઈ કઈ કમજોર સાધુઓ સંયમને પરિત્યાગ પણ કરી દે છે. ભિક્ષાવૃત્તિ કેટલી કષ્ટજનક હોય છે તે નીચેના લેકમાં मतावामा माव्युछे. 'गतिभ्रंशो मुखे दैन्य' त्यादि-भृत्युना समये २ ચિન્હો પ્રગટ થાય છે તે ચિહ્નો વાચકમાં પણ દેખાય છે. તેની ગતિ અટકી જાય છે, મુખ પર દીનતા છવાઈ જાય છે અને ચહેરો તેજહીન થઈ જાય છે. જ્યાં સુધી માણસ કેઇની પાસે કઈ વસ્તુની યાચના કરતું નથી, ત્યાં સુધી જ તેનું ગૌરવ ટકે છે. તેથી જ યાચના પરીષહને અત્યંત દુસ્સહ માનવામાં આવે છે. દૃઢ મનોબળવાળા પુરુષ જ યાચના પરીષહને સહન કરીને જ્ઞાનાદિની વૃદ્ધિ કરવા માટે મહાપુરુષે દ્વારા સેવિત માર્ગે આગળ વધે છે. શ્રી સૂત્ર કતાંગ સૂત્ર : ૨
SR No.006306
Book TitleAgam 02 Ang 02 Sutrakrutanga Sutra Part 02 Sthanakvasi
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1969
Total Pages728
LanguageSanskrit, Hindi, Gujarati
ClassificationBook_Devnagari, Agam, Canon, & agam_sutrakritang
File Size40 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy