________________
समयार्थबोधिनी टीका प्र. श्रु. अ. ४ उ.१ स्त्रीपरीषहनिरूपणम् २४९
अन्वयार्थः--(बाले) बालोऽज्ञानी (सयं दुक्कडं) स्वयं दुष्कृतं (न बदइ) न वदति आत्मना कृतं पापं आचार्यादिना पृष्टो न कथयति (आइटो वि) आदि. ष्टोऽपि परेण (पकत्थइ) प्रकस्थते स्वकीयां प्रशंसां वदति (वेयाणुवीइ माकासी) वेदानुवीचि माकार्षी मैथुनाभिलाषं मा कुरु इति आचार्ये कथिते (भुजो चोइज्जंतो) भूयो नोधमानः (से) सः कुशीलः (गिलाइ) ग्लायति-ग्लानि प्रामोतीति ॥१९॥ _____टीका-'बाले' बालोऽज्ञानी 'सयं दुक्कडं न वदई' स्वयमात्मना कृतं दुष्कर्म न वदति, स्वकीयदुष्कर्मकथनाय परेण 'आइट्ठो वि' आदिष्टोऽपि आचायेणाऽन्येन वा केनचित् 'पकत्थई' प्रकस्थते, स्वकीयां प्रशंसामेव वदति आत्मानं निहातुम् अपलपति, असन्तं सन्तं ब्रूते इति भावः । तथा-वेयाणुवीई' ज्जतो-भूयोनोद्यमानः' बार बार कहा जाने पर 'से-सः' वह कुशील 'गिलाइ-ग्लायति' ग्लानिको प्राप्त होते हैं ॥१९॥
अन्वयार्थ--अज्ञानी जीव स्वयं अपने पापको प्रकाशित नहीं करता है, दूसरे के कहने पर भी मुकरता है और अपनी प्रशंसा करता है, मैथुन सेवन मत करो, इस प्रकार आचार्य के कहने पर और पुनः पुनःप्रेरणा करने पर ग्लानि का अनुभव करता है ॥१९॥
टीकार्थ--अज्ञानी जीव अपने दुष्कृत्य को प्रकाशित नहीं करता है, अपना दुष्कृत (पाप) कहने के लिए दूसरे के कहने पर नटता है, झुठी सच्ची बातें कहता है । जय गुरु कहते हैं कि मैथुन सेवन मत करो तो वह वारंवार ग्लानि को प्राप्त होता है। ते gla शिष्य 'गिलाइ-ग्लायति' an- मनी नय छे. अर्थात् भी બની જાય છે. ૧૯
સૂત્રાર્થ-અજ્ઞાની જીવે જાતે જ પિતાના પાપને પ્રકટ કરતા નથી, બીજા લોકે તેમને સમજાવવાનો પ્રયત્ન કરે તો પણ તેઓ પિતાના દોષોને સ્વીકાર જ કરતા નથી, પરંતુ પોતાની પ્રશંસા જ કર્યા કરે છે. આચાર્ય દ્વારા મૈથુન સેવન ન કરવાનો ઉપદેશ આપવામાં આવે અને સ્ત્રીના સંપર્કને પરિત્યાગ કરવાની પ્રેર ફરી ફરીને આપવામાં આવે, ત્યારે તેઓ ગ્લાનિ (विषा) अनुभव छे. ॥१६॥
ટીકાથ-અજ્ઞાની છો પિતાનાં દુષ્કૃત્યને પિતાની જાતે પ્રકટ કરતાં જ નથી, પરંતુ જ્યારે તેઓને કોઈ દુષ્કૃત્ય પ્રકટ કરવાને માટે સમજાવે છે, ત્યારે પણ તેઓ તેને સ્વીકાર જ કરતા નથી, ઊલટાં ખરી ખોટી વાત કહીને પિતાના દુષ્કૃત્ય (પાપ)ને છુપાવવાને જ પ્રયત્ન કરે છે. જ્યારે ગુરૂ દ્વારા તેને મૈથુન સેવન ન કરવાનું કહેવામાં આવે છે,
શ્રી સૂત્ર કૃતાંગ સૂત્ર: ૨