________________
सूत्रकृताङ्गसूत्रे ॥अथ चतुर्थमध्ययनमारभ्यते॥ तृतीयाध्ययनं गतम् । अतः परं चतुर्थमारममाणस्तृतीय चतुर्थयोः संबन्धं दर्शयति तृतीयाध्ययने उपसर्गाः मरूपिताः । तेषु चानुकूला उपसर्गाः प्रायो दुस्सहाः, तत्रापि ललनोपसर्गोऽतीव जेतुमसमर्थः, अतः स्त्रीपरीषहजयाय चतुर्थमध्ययनं पारभ्यते, अनेन संबन्धेनाऽऽगतस्य चतुर्थाध्ययनस्य प्रथममिदं सूत्रम्-'जे मायरं च' इत्यादि । मूलम्-जे मायरं च पियरं च विपजहाय पुर्वसंजोगं ।
एंगे सहिते चरिस्सामि आरंतमेहुणो विवित्तेसु ॥१॥ छाया-यो मातरं च पितरं च विपहाय पूर्वसंयोगम् ।
एकः सहितश्चरिष्यामि आरतमैथुनो विविक्तेसु ॥१॥
चौथा अध्ययन का पहला उद्देशे का प्रारंभ तृतीय अध्ययन समाप्त हुआ। इसके पश्चात् चतुर्थ अध्ययन को प्रारंभ करते हुए तृतीय और चतुर्थ अध्ययन का सम्बन्ध दिखलाते हैं। तीसरे अध्ययन में उपसर्गों का निरूपण किया गया है। उनमें से अनुकूल उपसर्ग प्रायः दुस्सह होते हैं और उनमें भी स्त्री संबंधी उपसर्ग तो अतीव दुस्सह है । अतएव स्त्री परीषह को जीतने के लिए चतुर्थ अध्ययन प्रारंभ किया जाता है । इस सम्बन्ध से प्राप्त चतुर्थ अध्ययन का यह आद्य सूत्र है-'जे मायरं च' इत्यादि ।
ચોથા અધ્યયનના પહેલા ઉદેશાને પ્રારંભત્રીજુ અધ્યયન પૂરું થયું. હવે ચોથા અધ્યયનને પ્રારંભ કરતાં સૂત્રકાર ત્રીજા અધ્યયનને ચોથા અધ્યયન સાથે સંબંધ પ્રકટ કરે છે. ત્રીજા અધ્યયનમાં ઉપસર્ગોનું નિરૂપણ કરવામાં આવ્યું છે. ઉપસર્ગોના અનુકૂળ અને પ્રતિકુળ ઉપસર્ગોરૂપ જે બે પ્રકાર કહ્યા છે, તેમાંના અનુકૂળ ઉપસર્ગો સામાન્યતઃ દુસહ હોય છે. તેમાં પણ સ્ત્રી-સંબંધી અનુકૂળ ઉપસર્ગો તે ખૂબ જ દુસહ છે. તેથી સ્ત્રી પરીષહનું સ્વરૂપ અને તેમને જીતવાનું મહત્વ બતાવવા માટે આ ચતુર્થ અધ્યયનની શરૂઆત કરવામાં આવે છે. પૂર્વ અધયયન સાથે આ પ્રકારને સંબંધ ધરાવતા આ ચેથા અધ્યયનનું પહેલું સૂત્ર આ પ્રમાણે છે
'जे मायरं च' त्या:
શ્રી સૂત્ર કતાંગ સૂત્ર : ૨