________________
१९४
सूत्रकृताङ्गसूत्रे
___ अन्वयार्थ:--(उच्) ऊर्ध्वम् (अहे) अधः (तिरियं वा) तिर्यग् वा (जे केइ तसथावरा) ये केचन सस्थावरा जीवाः (सम्बत्थ) सर्वत्र सर्वस्थानेषु (विरति) विरति प्राणातिपातनिवृति (कुजा) कुर्यात् (संतिनिधाणमाहियं) शांतिनिर्वाणमाख्यातम् माणातिपातविरतस्य शांतिमोक्षौ अवश्यमेव भविष्यत इति ॥२०॥
टीका-'उडूं' ऊर्ध्वम्-ऊर्ध्वदिशि स्थितान् 'अहे' अधः अधोदिशि स्थितान् 'तिरियं वा तिर्यक वा-तिर्यदिशि स्थितान् एतेन क्षेत्रमाणातिपातो गृहीतः। 'जे केई' ये केचन-तत्र ये केचन 'तसथावरा' सस्थावराः, सन्ति भयं प्राप्नुवन्ति गच्छन्ति वा इति प्रसाः द्वित्रिवतुःपंचेन्द्रियाः पर्याप्तकाऽपर्याप्तकभेदभिन्नाः । तथा-तिष्ठन्तीति स्थावराः पृथिव्यप्तेजोवायुवनस्पतयः, सूक्ष्मबादरपर्याप्तकाऽपर्याप्तकभेदभिन्नाः । अनेन द्रव्यप्राणातिपातो गृहीतः। तथा'सन्नत्थ' सर्वत्र सर्वस्थानेषु सर्वासु अवस्थामु जीवस्थानेषु अनेन कालभावमभेदभिन्न: पाणातिपातो गृहीतो भवति । तदेवं सर्वास्वप्यवस्थासु कृतकारितानुमतिभिर्मनो
अन्वयार्थ--ऊर्ध्व, अधो या तिछि दिशाओं में जो भी त्रस और स्थावर प्राणी हैं, सर्वदा उनकी हिंसा से निवृत्ति करे । जो प्राणातिपात से निवृत्त होता है उसे शान्ति और मुक्ति की प्राप्ति अवश्य होती है ।२०।
टीकार्थ-ऊर्ध्व दिशा में, अधोदिशा में तथा तिर्की दिशाओं में बस और स्थावर प्राणी स्थित हैं । जो प्राणी भय से उद्विग्न होते हैं या गमन करते हैं वे त्रस कहलाते हैं । द्वीन्द्रिय, त्रीन्द्रिय, चतुरिन्द्रिय और पञ्चेन्द्रिय जीव त्रस्त हैं वे पर्याप्त और अपर्याप्त भेवाले होते हैं हो।जो स्थितिशील हैं वे पृथ्वी काय, अपकाय, तेजस्काय, वायुकाय और वनस्पतिकाय के जीव स्थावर कहलाते हैं । इनके सूक्ष्म, बादर, पर्याप्त अपर्याप्त आदि अनेक भेद प्रभेद हैं । तथा सभी काल में और जीव
સૂત્રાર્થ–ઊઠવું, અધે અને તિછિ દિશાઓમાં જે ત્રસ અને સ્થાવર જીવે છે. તેમની હિંસા સાધુ દ્વારા કદી થવી જોઈએ નહીં. જેમાં પ્રાણાતિપાતથી નિવૃત્ત હોય છે, તેમને શાન્તિ અને મુક્તિની પ્રાપ્તિ અવશ્ય થાય છે. રા
ટીકાઈ–ઊર્વ દિશામાં, અધે દિશામાં તથા તિઈિ દિશાઓમાં ત્રણ અને સ્થાવર જ રહેલા છે. જે જ ભયથી ઉદ્વિગ્ન હોય છે, અથવા જેઓ ગમન કરે છે, તેમને ત્રસ કહેવામાં આવે છે. દ્વીન્દ્રિય, ત્રીન્દ્રિય, ચતુરિન્દ્રિય અને પંચેન્દ્રિય છે, તેઓ પર્યાપ્ત પણ અપર્યાપ્તક એ ભેદવાળા હોય છે. અને અને જેઓ સ્થિતિશીલ છે તેવા પૃથ્વીકાય, અષ્કાય, તેજસકાય, વાયુકાય અને વનસ્પતિકાય છેને સ્થાવર જી કહે છે. તેમના સૂમ, બાદર, પર્યાપ્ત આદિ
શ્રી સૂત્ર કતાંગ સૂત્ર : ૨