SearchBrowseAboutContactDonate
Page Preview
Page 187
Loading...
Download File
Download File
Page Text
________________ emam ---- - -- ---- - - समयार्थबोधिनी टीका प्र.श्रु. अ. ३ उ.४ स्खलितस्य साधोरुपदेशः १७५ टीका-एवमिति-एवं वर्ण स्फोटयित्वा ततः पूयादिकमपनीयते तत्र न भवति कोपि दोषः, एवं मैथुन सेवनेऽपि नास्ति दोष इति मन्यमानाः' 'एवं' एवं 'एगे' एके ललनासक्ताः पार्श्वस्थादयः सदननुष्ठानात् स्वपार्श्व तिष्ठन्तः नाथवादिकमंडलचारिणः स्वयूथ्या वा केचन। तथा 'मिच्छदिट्टी' मिथ्यादृष्टया मिथ्याविपरीतातत्वग्राहिणीदृष्टिदर्शनं येषां तथाभूताः 'श्रणारिया' अनार्या:-धर्मविरुद्धानुष्ठानकर्तारः सर्वपरित्याज्यधर्मेभ्यो दूरं वर्तमानाः आर्या, न आर्याः इति अनार्याः विरुद्धधर्मानुष्ठानात् 'कामेहि' कामेषु-कामभोगादौ 'अझोववन्ना' अध्युपपन्नाः गृद्धिभावमुपगताः । अथवा-रागैरसदनुष्ठाने आसक्ताः ___टीकार्थ--जो लोग ऐसा मानते हैं कि फोडे को फोडकर उसमें से यदि मवाद निकाल दिया जाता है तो ऐसा करने में कोई दोष नहीं है, वे वास्तव में स्त्रियों में आसक्त पार्श्वस्थ हैं। वे प्रशस्त आचार से दर रहनेवाले हैं । अपने आपको 'नाथ' कहते हैं और मण्डल में विचरण करते हैं। कोई कोई स्वयूधिक भी ऐसे हैं जो इस प्रकार मानते हैं। वे वास्तव में मिथ्यादृष्टि हैं अर्थात् तत्त्व को विपरीत ग्रहण करनेवाले हैं । जो धर्म विरुद्ध अनुष्ठान नहीं करते और समस्त हेय धर्मों से दूर रहते हैं, वे आर्य कहलाते हैं और जो आर्य न हों वे अनार्य कहे जाते हैं। धर्मविरुद्ध अनुष्ठान करने के कारण ऐसा कहनेवाले अनार्य हैं । कामभोगों में गृद्ध हैं अथवा राग के कारण असत् आचरण में आसक्त 1 ટીકાથ–-જે લોકો એમ માને છે કે ખીલ ગુમડાં આદિને દબાવીને તેમાંથી પરુ આદિ કાઢી નાખવામાં જેમ કેઈ દેષ નથી, એજ પ્રમાણે કામ પ્રાર્થિની સ્ત્રી સાથે કામગ સેવવામાં પણ કોઈ દેષ નથી. તેઓ ખરી રીતે તે સ્ત્રીઓમાં આસક્ત પાર્શ્વ જ હોય છે. તેઓ પ્રશસ્ત આચારોનો ત્યાગ કરીને શિથિલાચારી બની ગયા હોય છે. તેઓ પોતાને નાથ કહે છે. અને મંડળમાં વિચરણ કરે છે. કેઈ કઈ સ્વયૂથિકે પણ આ પ્રકારની માન્યતાનો આધાર લઈને શિથિલાચારી બની ગયા હોય છે. તેઓ ખરી રીતે મિથ્યાદષ્ટિ જ છે, એટલે કે તત્વને વિપરીત રૂપે ગ્રહણ કરનાર છે. જેઓ ધર્મના આદેશનું પાલન કરનારા અને હેય ધર્મોથી દૂર રહેનારા છે તેમને જ આય કહેવાય છે, પરંતુ ધર્મવિરૂદ્ધનું આચરણ કરનારા લેકે આર્યકુળમાં જન્મ ધારણ કરવા છતાં પણ અનાય જ છે. તેઓ કામભોગમાં લેલપ છે, અને રાગને કારણે અસત્ આચરણમાં આસક્ત છે. જેવી રીતે પૂતના ડાકણ શ્રી સૂત્ર કૃતાંગ સૂત્ર : ૨
SR No.006306
Book TitleAgam 02 Ang 02 Sutrakrutanga Sutra Part 02 Sthanakvasi
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1969
Total Pages728
LanguageSanskrit, Hindi, Gujarati
ClassificationBook_Devnagari, Agam, Canon, & agam_sutrakritang
File Size40 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy