SearchBrowseAboutContactDonate
Page Preview
Page 175
Loading...
Download File
Download File
Page Text
________________ समयार्थबोधिनी टीका प्र. श्रु. अ. ३ उ. ४ स्खलितस्य साधोरुपदेशः १६३ तथा-'परिग्गहे' परिग्रहे, 'वटुंता' वर्तमानाः सन्तो यूयम् 'असंजता' असंयताः, संयमरहिता भवन्तः, न तु साधवः। प्राणातिपातमृषावादाऽदत्तादानमैथुनपरिग्रहेषु विद्यमाना भवन्तः संयमरहिताः वर्तमानसुखमात्रलिप्सवः वैषयिकसुखलालसया ऐकान्तिकमोक्षसुखं नाशयन्तो मोक्षमार्गबहिर्भूता यूयम् । प्रतिवादी पृच्छति-कथं मया प्राणातिपातादिकं सेव्यते-तत्रोत्तरमाह-पचनपाचनादि सावधकर्मानुष्ठानेन हिंसा जायत एव । तथा वयं संन्यासिनः साधवश्चेति स्वीकृत्यापि गृहस्थाचारं-कुर्वन्ति ततो मृषावादः प्राप्नोति, तथा-यज्जीवनिकायानां शरीरेण वचनों के प्रयोग में, अदत्तादान चौरी में मैथुन में तथा परिग्रह में प्रवृत्ति करते हुए आप संयम से रहित हैं, साधु नहीं हैं। ___ आशय यह है-प्राणातिपात, मृषावाद, अदत्तादान, मैथुन और परिग्रह इन पापों में प्रवृत्ति करनेवाले आप संयम से रहित हैं और केवल वर्तमानकालीन सुख के अभिलाषी हैं । आप वैषयिक सुखकी लालसा से प्रेरित होकर ऐकान्तिक मोक्षसुख को विनष्ट कर रहे हैं, इस कारण आप मोक्षमार्ग से बहिर्भूत हैं। प्रतिवादी का प्रश्न-हम प्राणातिपात आदि का सेवन कैसे करते हैं ? उत्तर-पवन पाचन आदि सावद्य कर्मों को करने से हिंसा होती ही है। तथा अपने आपको संन्यासी और साधु कहते हुए भी गृहस्थों जैसा आचरण करने के कारण मृषावाद की भी प्राप्ति होती है। जिन અસત્ય વચનને પ્રયોગ કરે છે, અદત્તાદાન (ચોરી), મૈથુન અને પરિગ્રહમાં પણ તમે પ્રવૃત્ત રહે છે. આ પ્રકારની પાપપ્રવૃત્તિ કરનારા તમે સંયમથી રહિત છે તમે સાધુ જ નથી. આ કથનને ભાવાર્થ એ છે કે પ્રાણાતિપાત, મૃષાવાદ, અદત્તાદાન, મૈથુન અને પરિગ્રહ રૂપ પાપકર્મોમાં પ્રવૃત્ત રહેનારા આપ સંયમથી રહિત છે, અને આપ માત્ર વર્તમાન કાલીન સુખની જ અભિલાષા રાખનારા છે, આપ વૈષયિક સુખની લાલસા વડે પ્રેરાઈને સર્વોત્તમ મોક્ષસુખને વિનાશ કરી રહ્યા છે. તે કારણે આપ મોક્ષમાર્ગની બહાર જ પડેલા છે. પ્રતિવાદીનો પ્રશ્ન અમે પ્રાણાતિપાત આદિનું સેવન કેવી રીતે કરી રહ્યા છીએ? ઉત્તર–તમે તમારે માટે ભજન રાંધે છે અથવા બીજા પાસે ૨ધા છે. આ પ્રકારના સાવદ્ય કર્મો કરવા-કરાવવાથી હિંસા થાય છે વળી આપ આપને સાધુ તરીકે ઓળખાવે છે. છતા પણ ગૃહસ્થના જેવું આચરણ રાખે છે, તેથી આપ મૃષાવાદથી થતાં પાપકર્મના પણ બંધક બને છે, શ્રી સૂત્ર કૃતાંગ સૂત્રઃ ૨
SR No.006306
Book TitleAgam 02 Ang 02 Sutrakrutanga Sutra Part 02 Sthanakvasi
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1969
Total Pages728
LanguageSanskrit, Hindi, Gujarati
ClassificationBook_Devnagari, Agam, Canon, & agam_sutrakritang
File Size40 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy