________________
सूत्रकृताङ्गसूत्र मावना' सिद्धिमापन्नाः-सिद्धि मोक्ष प्राप्तवन्तः । 'तत्थ' तत्र एवं भूतार्थश्रवणेन तादृशार्थसदभावावेशात् 'मंदो' मन्दः तपः संयमाराधने असमर्थः 'विसीयई' विषीदति, दुःखं पामोति । परन्तु इमे सावधधर्मप्रतिपादकाः बालाः नैवं जानन्तियत् तेषां पूर्वऋषीणां न शीतलजलसेवनेन मुक्तिरभूत् , किन्तु-तापसतमनुतिष्ठतां जातिस्मरणादिकारणवशात् प्रादुर्भूतकेवलज्ञानात् सकलकर्मक्षये सत्येव मोक्षमाप्तिर्जाता । भरतादिवत् न तु कन्दमूलफलाद्युपभोगेन मुक्तिरभूदिति ॥ १॥ अपने शरीर को तपा डाला था। सचित्त जल का उपभोग करके तथा कन्दमूल फल आदि का उपभोग करके मुक्ति प्राप्त की थी। इस प्रकार का कथन सुनकर मनमें यही बात बैठ जाने के कारण संयम पालन में असमर्थ कोई कोई साधु विषाद को प्राप्त होते हैं । किन्तु सावध कर्म की प्ररूपणा करनेवाले ये अज्ञानी नहीं जानते कि उन पूर्वकालीन ऋषियों ने सचित्त जलके सेवन से मुक्ति प्राप्त नहीं की है। उन्होंने पहले तापस के व्रतों का आचरण किया। उससे उन्हें जाति स्मरण आदि विशेषज्ञान उत्पन्न हो गया। उनके प्रभाव से भावसंयम प्राप्त करके ही वे केवलज्ञानी हुए और समस्त कर्मों का क्षय होने पर ही मोक्ष प्राप्त करने में समर्थ हो सके, जैसे भरत चक्रवर्ती। सचित्त जल या कन्दमूल के खाने से उन्हें मुक्तिप्राप्त नहीं हुई ॥१॥ તપીને પિતાના શરીરને ક્ષીણ કરી નાખ્યાં હતાં. તેમણે સચિત્ત જળ તથા કન્દમૂળ, ફળ આદિને ઉપભોગ કરીને મુકિત પ્રાપ્ત કરી હતી. આ પ્રકારની વાત સાંભળીને કઈ કઈ મંદમતિ સાધુ સંયમથી ભ્રષ્ટ થઈ જાય છે. સંયમનું પાલન કરવાને અસમર્થ સાધુએ આ પ્રકારની તેમની વાત સાચી માની લઈને સચિત્ત જળ આદિને ઉપભેગ કરતા થઈ જાય છે. પરંતુ સાવધ કર્મની પ્રરૂપણું કરનારા તે અજ્ઞાની પુરૂષે એ વાત જાણતા નથી કે નારાયણ આદિ પ્રાચીન ઋષિઓએ સચિત્ત જળ આદિનું સેવન કરીને મતિ પામ કરી નથી. તેમણે પહેલાં તાપસેનાં વ્રતનું સેવન કર્યું હતું. તે કારણે તેમને જાતિસ્મરણ આદિ વિશિષ્ટ જ્ઞાન ઉત્પન્ન થયાં હતાં. તેના પ્રભાવથી ભાવસંયમ પ્રાપ્ત કરીને જ તેઓ કેવળજ્ઞાની થયા હતા અને સમસ્ત કર્મોનો ક્ષય થયા બાદ જ તેઓ મોક્ષ પ્રાપ્ત કરવાને શકિતમાન થયા હતા. જેમ કે ભરત ચક્રવર્તી. સચિત જલનું સેવન કરવાથી અથવા કન્દમૂળને આહાર કરવાથી તેમને મુક્તિ પ્રાપ્ત થઈ નથી. ૧
શ્રી સૂત્ર કતાંગ સૂત્ર : ૨