SearchBrowseAboutContactDonate
Page Preview
Page 113
Loading...
Download File
Download File
Page Text
________________ समयार्थबोधिनो टीका प्र. श्रु. अ.३ उ.२ उपसर्गजन्य तपःसंयमविराधनानि०१०१ ___ अन्वयार्थ:--(उ) तु परंतु (जे) ये-महासत्वाः (नाया) ज्ञाता:-जगप्रसिद्धाः (सूरपुरंगमा) शूरपुरोगमाः-शूरणामग्रगामिनः (ते) ते पुरुषाः (संगामकालंमि) संग्रामकाले समुपस्थिते सति (णोपिट्ठमुवेहिति) नो पृष्ठमुत्मेक्षन्ते पश्यति दुर्गादिकमापत्राणाय न पर्यालोचयंति 'कि परं मरणं सिया' किं परं मरणं स्यात् मरणादन्यत् किं स्यादिति ॥६॥ टीका--भीरवस्तु पूर्वोपदर्शितमकारेण संग्रामं परित्यज्य स्वत्राणाय दुर्गादिकमपेक्षन्ते । 'उ' परन्तु 'जे' ये पुरुषाः बलवन्तः, वस्तुतः शूराः । 'नाया' ज्ञाताः लोके स्वकीयशूरतायाः ख्याति लब्धवन्तः । 'मरपुरंगमा' शूरेषु वीरेषु अग्रे गणनीयाः 'ते' ते वीराः पुनः 'संगामकालंमि' संग्रामकाले युद्धशीर्षे समा. विचारते नहीं है 'किं परं मरणं सिया-किं परं मरणं स्यात्' मरण से भिन्न और क्या हो सकता है ॥६॥ ___ अन्वयार्थ-किन्तु जा महान् सत्वशाली होते हैं, जगत्प्रसिद्ध और शरवीरों में अग्रगामी होते हैं, वे पुरुष संग्राम का अवसर आने पर पीछे की ओर नहीं देखते-आपत्ति से बचने के लिये दुर्ग आदि का गवेषण नहीं करते । वे तो यही विचार करते हैं कि मृत्यु से अधिक और क्या होगा ? ॥६॥ टीकार्थ-पूर्वोक्त कथन के अनुसार भीरुजन संग्राम का त्याग करके अपने रक्षण के लिए दुर्ग आदि की अपेक्षा रखते हैं, किन्तु जो पुरुष सबल एवं वस्तुतः शूरवीर होते हैं जिन्हों ने शूरवीर के रूप में जगत् में ख्याति प्राप्त की है, जो शूरों में अग्रगण्य होते हैं, वे संग्राम के समय, युद्ध के पृष्ठ मुपेक्षन्ते' मात्तिथी २क्षणना भाटे पोरेन पिया२ता नथी. 'किं परं मरणं सिया-किं परं मरणं स्यात्' भरथी मिन्न मिशु 15 श छ. ॥६॥ સૂત્રાર્થ–પરંતુ જેઓ ખૂબ જ સત્ત્વશાળી હોય છે, જગવિખ્યાત શૂરવીરમાં જેમણે અગ્રસ્થાન પ્રાપ્ત કર્યું હોય છે, એવાં લકે યુદ્ધને પ્રસંગ આવે ત્યારે ભવિષ્યને વિચાર કરતા નથી. આપત્તિથી બચવાને માટે દુર્ગ આદિની તેઓ ગવેષણ કરતા નથી. તેઓ એ વિચાર કરે છે કે યુદ્ધમાં અધિકમાં અધિક મૃત્યુ પ્રાપ્ત કરવાને પ્રસંગ આવશે, એથી અધિક અન્ય કઈ ભયને તે સંભવ જ નથી ! દા ટીકાથ-આગળ જેમનું વર્ણન કરવામાં આવ્યું છે એવા કાયરો યુદ્ધમાંથી નાસી જઈને દુગ આદિમાં રક્ષણ માટે આશ્રય લેવાનો વિચાર કરે છે, પરંતુ જે પુરુષે સબળ અને ખરેખર શુરવીરમાં અગ્રગણ્ય હોય છે, તેઓ યુદ્ધને પ્રસંગ આવે ત્યારે સમરાંગણને મોખરે પોતાની સેના શ્રી સૂત્ર કૃતાંગ સૂત્ર : ૨
SR No.006306
Book TitleAgam 02 Ang 02 Sutrakrutanga Sutra Part 02 Sthanakvasi
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1969
Total Pages728
LanguageSanskrit, Hindi, Gujarati
ClassificationBook_Devnagari, Agam, Canon, & agam_sutrakritang
File Size40 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy