SearchBrowseAboutContactDonate
Page Preview
Page 471
Loading...
Download File
Download File
Page Text
________________ सूत्रकृताङ्गसूत्रे प्रवज्यां पालयेत् न तु ततो विचलेदिति भावः। (त्तिबेमि) इति ब्रवीमि यथा भगवतः सकाशात् श्रुतं तथा कथयामीति सुधर्मस्वामिवाक्यम् ॥ टीका'भिक्खू भिक्षुः= भिक्षणशीलः। एतावता निरवधभिक्षयैव जीवनं यापयितव्यं न तु पाकादौ स्वयं प्रवृत्तिं कुर्यादिति ध्वनितम् । एतादृशः 'साहू' साधुः मोक्षसाधनशीलो मुनिः, एतावता संसारसाधनपरित्यागो ध्वनितः। 'सया सदा सर्वदा, न तु यदा कदाचित् । तदुक्तम्-- आसुप्तेरामृतेः कालं नयेत्संयमचिन्तया । का पालन करे, उससे विचलित न हो। श्रीसुधर्मा स्वामीका कथन है कि भगवान् के समिप जैसा सुना है, वैसा ही में कहता हूं ॥१३॥ -टीकार्थभिक्षु अर्थात् भिक्षणशील । इस विशेषणके द्वारा यह सूचित किया है कि साधुको निर्दोष भिक्षा के द्वारा ही जीवनयापन करना चाहिए, स्वयं आहार पकाने आदि की प्रवृत्ति नहीं करनी चाहिए। साधनशील मुनि साधु कहलाता है। इससे यह प्रकट किया गया है कि मुनिको संसार के साधनों (कारणों)का परित्याग कर देना चाहिए । सदाका अर्थ हैं सर्वदा, कभी कभी नहीं। कहा भी है- 'आसुप्तेरामृतेः कालं' इत्यादि । साधु को चाहिए कि પંથમાથી વિચલિત થવું જોઈએ નહીં. શ્રી સુધર્મા સ્વામી એવું કહે છે કે આ સમસ્ત કથન ભગવાન મહાવીરના શ્રી મુખે મેં શ્રવણ કર્યું છે, અને તેમાં બિલકુલ ફેરફાર કર્યા વિના હું આ પ્રમાણે કહી રહ્યો છું. ૧૩ છે - टीअर्थ - “ભિક્ષુ” આ વિશેષણ દ્વારા એ સૂચિત કરાયું છે કે સાધુએ નિર્દોષ ભિક્ષા વહારી લાવીને જ પિતાને જીવનનિર્વાહ કરવો જોઈએ, તેણે જાતે જ આહાર રાંધવા આદિની પ્રવૃત્તિ કરવી જોઈએ નહીં. સાધનશીલ મુનિને સાધુ કહે છે. આ પદ દ્વારા એ વાત સૂચિત થાય છે કે મુનિએ સંસારનાં સાધનને (કારણેનો) પરિત્યાગ કરે જોઈએ. 'સદા આ પદ એ સૂચિત કરે છે કે થોડા સમયને માટે જ તેણે સંયમનું પાલન ४२वानुनथा ५४ सह पासन ४२वानु छ. युं ५४ छ -आसुप्तेरामतेकाल त्याहि જ્યાં સુધી શયન ન કરે અથવા દેહનો ત્યાગ ન કરે, ત્યા સુધી સાધુએ સંયમના શ્રી સૂત્ર કૃતાંગ સૂત્રઃ ૧
SR No.006305
Book TitleAgam 02 Ang 02 Sutrakrutanga Sutra Part 01 Sthanakvasi
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1969
Total Pages709
LanguageSanskrit, Hindi, Gujarati
ClassificationBook_Devnagari, Agam, Canon, & agam_sutrakritang
File Size37 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy