SearchBrowseAboutContactDonate
Page Preview
Page 466
Loading...
Download File
Download File
Page Text
________________ श्रु अ. १. उ. ४ मोक्षार्थिमुन्युपदेशः ४५३ समयार्थ बोधिनी टीका प्र. विगता अपगता आहारदौ गृद्धिः = आसक्तिः यस्य स विगतगृद्धिः, तथा " 6 चरिया सणसेज्जा ' चर्यासनशय्यासु चर्य्या = चरणं चलनमितियावत् । यदि कचिद्गन्तव्यं भवेत् तदा युगमात्रदृष्टिना भाव्यम् । तथा - सुप्रमार्जितासने उपवेष्टव्यम् । एवं उपयोगपूर्वकसंमार्जितप्रत्युपेक्षितशय्यायां शयनादिकं कर्त्त - व्यम् । य ' च = तथा ' भत्तपाणे ' 'भक्तपाने = भक्तपानविषये आहारपानादौ ' अंतसो ' अन्तशः = उपयोगवान सन् मुनिः । ' आयाणं ' आदानम् = आदानीयम्, आदीयते प्राप्यते मोक्षो येन तत् आदानम् । ज्ञानदर्शनचारित्रम् तत् ' सम्म' सम्यक् प्रकारेण रक्खए ' रक्षयेत् = परिपालयेत् । येन प्रकारेण ज्ञानदर्शनचारित्ररूपरत्नत्रयं रक्षितं भवेत् तथा करणीयमितिभावः । साधुना चारित्रं प्राप्य तदनन्तरं यथा ज्ञानादिकं सुरक्षितं भवेत्तथा तेन रूपेण यत्नो विधेय इति भावः । 4 एतदुक्तं भवति - साधुना सदैव ईर्ष्याभाषैषणाऽऽदाननिक्षेपप्रतिष्ठापना समितिषु प्रयतमानेन भक्तपानीयादिकानां गवेषणं कर्त्तव्यम् । उद्गमादिदोषरहितमाहारादिकं गृह्णीयादिति भावः ॥ ११ ॥ वान् हो । कहीं चलना हो तो चार हाथ ( युगमात्र) दृष्टि से देख कर चले, भलीभाँति प्रमार्जित आसन पर बैठे । इसी प्रकार उपयोग पूर्वक पूंजे हुए और देखे हुए विस्तर पर शयन करे । आहार पानी की शुद्धि में ऐसा उपयोगवान् हो । ऐसा हो कर मुनि मोक्ष प्राप्त कराने वाले ज्ञान, दर्शन और चारित्रतप की सम्यक् प्रकार से आराधना करे । तात्पर्य यह है कि साधु को ऐसा व्यवहार करना चाहिए जिससे ज्ञानदर्शन और चारित्रतपरूप रत्न चतुष्टय की रक्षा हो । साधु को चारित्र प्राप्त करके बाद में ऐसा ही यत्न करना चाहिए जिससे ज्ञानदिक की सुरक्षा हो सके । ક્રિયાઓમાં ઉપયાગવાન ( સાવધાન ) રહેવુ જોઇએ. ચાલતી વખતે ચાર હાથ પ્રમાણુ યુગ માત્ર ભૂમિને જોઇને ચાલવુ જોઇએ આસનને સારી રીતે પ્રમાર્જિત કરીને પૂજીનેતેના પર એસવુ જોઇએ. એજ પ્રમાણે ઉપયોગ પૂર્ણાંક પૂંજેલી અને ધ્યાન પૂર્વક દેખી લીધેલી શય્યા પર જ તેણે શયન કરવું જોઇએ તેણે આહારપાણીની શુદ્ધિની સાવધાની રાખવી જોઇએ. ઉપયુકત નિયમાનું પાલન કરીને મુનિએ મેક્ષ પ્રાપ્ત કરાવનાર જ્ઞાન, દેશન, ચારિત્ર અને તપની સમ્યક્ પ્રકારે આરાધના કરવી જોઇએ આ કથનનું તાત્પર્ય એ છે કે સાધુએ એવા વ્યવહાર કરવા જોઇએ કે જેના દ્વારા જ્ઞાન, દર્શન ચારિત્ર અને તપ રૂપ રત્નચતુષ્ટયની રક્ષા થાય સાધુએ ચારિત્ર અંગીકાર કર્યાં બાદ એવા યત્ન કરવા જોઇએ કે જેના દ્વારા જ્ઞાનાદિકની સુરક્ષા થઇ શકે. તાત્પર્ય એ છે કે સાધુએ ઇયાંસમિતિ, ભાષા સમિતિ એષણા શ્રી સૂત્ર કૃતાંગ સૂત્ર : ૧
SR No.006305
Book TitleAgam 02 Ang 02 Sutrakrutanga Sutra Part 01 Sthanakvasi
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1969
Total Pages709
LanguageSanskrit, Hindi, Gujarati
ClassificationBook_Devnagari, Agam, Canon, & agam_sutrakritang
File Size37 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy