________________
समयार्थबोधिनी टोका
प्र. श्रु. अ. १ उ. २ कर्मबन्धे पितृपुत्रदशन्तः ३३३
अन्वयार्थ:
( असंजए) असंयतः = संयमवर्जितः (पिया) पिता (पुत्तं ) पुत्रं स्वात्मजम् । ( समारम्भ) समारभ्य मारयित्वा । ( आहरेज्ज) आहरेत् आहारं कुर्यात् । (भुंजमाणोय) भुञ्जानोऽपि पिता । (कम्मणा) कर्मणा पापकर्मणा । ( नोवलिप्पर) नोपलिप्यते । पापलिप्तो न भवति एवं (मेहावी ) मेधावी साधुरपि कर्मणा नोपलिप्यते ॥
अयं भावः - बौद्धभिक्षवः एवं कथयन्ति यत्त आपदि समापतित स्तदुद्धरणार्थम् अरक्तद्विष्ठोऽसंयतो गृहस्थः पिता, पुत्रं व्यापाद्य तन्मांस भक्षयन्नपि अशुभकर्मणा नोपलिप्तो भवति । तथा मेवावी, अपि संयतोऽपि तदेवं गृहस्थो से 'नोवलिप्पइ - नोपलिप्यते' उपलिप्तनहीं होता है उसी प्रकार 'मेहावी - मेधावी ' साधुभी कर्म से उपलिप्त नहीं होता है || २८ ॥
- अन्वयार्थ और टीकार्थ
कोई असंयमी पिता अपने पुत्र का घात करके उस का आहार करे तो वह खाता हुआ भी पाप कर्म से लिप्त नहीं होता इसी प्रकार मेधावी साधु भी कर्म से लिप्त नहीं होता ।
आशय यह है बौद्ध भिक्षुओं का कथन है कि आपत्ति में पड़ा हुआ कोई गृहस्थ उस आपत्ति से पार होने के लिए रागद्वेष से रहित होकर अपने पुत्र को मार कर उसका मांसभक्षण करे तो भी वह पापकर्म से लिप्त नहीं होता । इसी प्रकार संयत ( भिक्षु) भी पाप से लिप्त नहीं होता। इस प्रकार गृहस्थ या साधु शुद्ध अन्तःकरण वाला होकर मांसभक्षण करता हुआ
भुञ्जानोऽपि जातो व ते पिता 'कम्मणा-कर्मणा' पाप उर्भथी 'नोवलिप्पइ-नोपलिप्यते' उपलिप्त थता नथी. भेr प्रमाणे 'मेहाषी - मेधावी' साधु पशु उभथी उपलिप्त थता नथी ॥२८॥ સૂત્રા` અને ટીકા કોઇ અસંચમી પિતા પેાતાના પુત્રને ઘાત કરીને તેના માંસને આહાર કરે છે, છતાં પણ શુદ્ધભાવે કરાયેલું આ કાર્ય કરનાર તે પિતા પાપકમથી લિપ્ત થતા નથી. એજ પ્રકારે મેધાવી સાધુ પણ કથી લિપ્ત થતા નથી. આ કથનનુ તાત્પર્યં નીચે प्रमाणे छे.
બૌદ્ધ ભિક્ષુઓ એવુ કહે છે કે આપત્તિમાં આવી પડેલા કોઇ પુરુષ તે આપત્તિને પાર કરવાને માટે, રાગદ્વેષથી રહિત થઈને પેાતાના પુત્રને મારીને તેના માંસનુ ભક્ષણ કરે, તો પણ તે પાપકર્મથી લિપ્ત થતા નથી. એજ પ્રમાણે સયત (ભિક્ષુ) પણ પાપથી લિપ્ત થતા નથી. આ રીતે અહીં એવું પ્રતિપાદન કરવામાં આવ્યું છે કે
શ્રી સૂત્ર કૃતાંગ સૂત્ર : ૧