SearchBrowseAboutContactDonate
Page Preview
Page 248
Loading...
Download File
Download File
Page Text
________________ समयाथ बोधिनी टीका प्र श्रु. अ. १ चतुर्धातुकवादी बौद्धमतनिरूपणम् २३५ अयं भावः-पूर्वोक्ताः सर्वेऽप्येवं कथयन्ति-मदीयं दर्शनं ये प्राप्स्यन्ति ते गृहस्थाः वानप्रस्थाः वा संन्यासिनो वा भवन्तु तेषां सर्वदुःखप्रहाणमवश्यम्भावि भवति, अवश्यमेव दुःखोच्छेदः निरतिशयसुखप्राप्तिश्च भवतीति । तथाहि-पंचभूत तज्जीवतच्छरीरात्मवादिनामयमाशयः- ये मदीयदर्शनशाखमधिगतवन्तः ते गृहस्था एव सर्वदुःखेभ्यः सर्वेभ्यः केशलुंचनशिरोमुण्डनदण्डादिग्रहणनाग्न्यतपचरणकायक्लेशादिदुःखेभ्यः सद्य एव विमुच्यन्ते, तदुक्तम्- “तपांसि यातना श्चित्राः, संयमो भोगवंचनम् अग्निहोत्रादिकं कर्म बालक्रीडेव दृश्यते ॥१॥" इति । इनमें से जो कोई भी इस दर्शन को प्राप्त (स्वीकार) करते हैं, वे समस्त सांसारिक दुःखों से विमुक्त हो जाते हैं। ___ तात्पर्य यह हैं पूर्वोक्त सभी वादी कहते हैं जो हमारे दर्शन को अंगीकार करेंगे वह चाहे गृहस्थ हो, वानप्रस्थ हों या सन्यासी हो, उनका सब दुःख अवश्य नष्ट हो जाएगा और उनको सुख की प्राप्ति होगी । यहां पंचभूतवादी और तज्जीवतच्छरीरवादी का मत यह है कि जो हमारे दर्शनशास्त्र को स्वीकार कर लेगें, वे गृहस्थ रहते हुए ही समस्त दुःखो से अर्थात् केशलांच, मस्तक मुंडन, डंडधारण, नग्नता तपश्चरण तथा कायक्लेश आदि दुःखां से शीघ्र ही छुटकारा पा लेगे। कहा भी है "तपांसि यातनाश्चित्राः" इत्यादि । तपस्या विविध प्रकार की यातना मात्र है, संयम भोगों से वंचित है और अग्निहोत्र आदि कर्ममलों के खेल जैसे दिखाई देते हैं" ॥१॥ ગૃહસ્થ, આરણ્ય આદિમાંથી જે કે અમારા દર્શનને સ્વીકાર કરે છે, તેઓ સમસ્ત સાંસારિક દુઃખોમાંથી મુક્ત થઈ જાય છે. આ કથનનું તાત્પર્ય એ છે કે પૂર્વોક્ત સમસ્ત મતવાદીઓ કહે છે કે “જે કંઈ અમારા દર્શનને સ્વીકાર કરશે, તેઓ ગૃહસ્થ અથવા વાનપ્રસ્થ અથવા સંન્યાસી, ગમે તે અવસ્થામાં રહેવા છતાં સમસ્ત દુઃખમાંથી મુક્ત થઈને સુખની પ્રાપ્તિ કરે છે. પાંચ મહાભૂ તવાદી અને તજજીવતછરીરવાદીને મત એ છે કે અમારા દર્શનશાસ્ત્રને સ્વીકાર કરનાર માણસ, ગૃહસ્થાશ્રમમાં રહીને જ સમસ્ત દુઃખોમાંથી મુક્ત થઈ જશે. એટલે કે કેશલુંચન, મસ્તક મુંડન, ડંધારણ, નગ્નતા, તપશ્ચરણ તથા કાયકલેશ माहिमोमांथी ही भुत शे. युं पाछे "तपांसि यातनाचित्राः" प्रत्याहि તપસ્યા વિવિધ પ્રકારની યાતના રૂપ જ છે. સંયમ ભેગથી વિહીન હોય છે. અને અગ્નિહોત્ર આદિ કર્મો તે બાળકનાં ખેલ જેવાં દેખાય છે.” ૧ છે શ્રી સૂત્ર કૃતાંગ સૂત્રઃ ૧
SR No.006305
Book TitleAgam 02 Ang 02 Sutrakrutanga Sutra Part 01 Sthanakvasi
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1969
Total Pages709
LanguageSanskrit, Hindi, Gujarati
ClassificationBook_Devnagari, Agam, Canon, & agam_sutrakritang
File Size37 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy