________________
२३६
सूत्रकृताङ्गसूत्रे
मम दर्शनाऽऽश्रितानां सद्यएव दुःखात्मककेशलुञ्चनादिभिः विमुक्तिर्जायते । एत न्मते परलोकादीनामभावेन तदर्थ शरीरक्लेशकारिकर्मानुष्ठानस्य नैरर्थक्येन त्याग एव दुःखविमोक्ष इति । तथाचोक्तम्
“यो वेदस्य कर्त्तारो भाण्ड धूर्तनिशाचराः" इत्यादिना शास्त्रविहितकर्मणि निन्दित्वा, स्वेच्छया ऐहिकफलोपभोगस्यैव पुरुषार्थत्वं प्रतिपादयन्तीतिपञ्चभूततज्जीवतच्छरीरखादिमतम् ।
सांख्यादस्तु मोक्षवादिनः एवं प्रतिपादयन्ति -यो हि सांख्यदर्शनस्याss श्रयं करोति, यत्र दर्शने - आत्माऽकर्त्ताऽभोक्ताऽद्रष्टा साक्षी भोक्ता कूटस्थनित्यो
हमारे दर्शन का आश्रय लेने वालों को शीघ्र ही इस केशलंचन आदि के कष्ट से मुक्ति मिल जाती है । इस मत में परलोक आदि का अभाव होने से उसके लिए शरीर को क्लेश उत्पन्न करने वाले कर्मों का अनुष्ठान करना निरर्थक होने से उसका त्याग कर देना ही दुःखों से मुक्ति पा लेना है । कहा है " त्रयो वेदस्य कर्त्तारो भांडधूर्तनिशाचराः" इत्यादि ।
" वेद रचनेवाले तीन हैं भांड, धूर्त और निशाचर " इस प्रकार कह कर वे शास्त्रोक्त कर्मों की निन्दा करके और अपनी इच्छा से इहलोक संबंधी फलोपभोग को ही पुरुषार्थ कहते हैं। यह पंचभूतवादी एवं तज्जीवतच्छरीरवादी का मत हुवा ।
सांख्य आदि कि जो मोक्षवादी हैं, उनका यह कथन है कि जो सांख्य दर्शन का आश्रय लेता है, जिसमें आत्मा अकर्त्ता, अभोक्ता, अद्रष्टा, साक्षी
અમારા દર્શનશાસ્ત્રોના આશ્રય લેનાર વ્યક્તિને, કેશલ ચન આતિના કષ્ટમાંથી તે તુરત જ મુક્તિ મળી જાય છે. આ લોકોના મતાનુસાર પરલાક આદિના અભાવ હેાવાથી પરલેાકના સુખને નિમિત્તે, શરીરને કલેશ ઉત્પન્ન થાય એવાં અનુષ્ઠાનાની આરાધના નિરર્થક હાવાથી, એવાં અનુષ્ઠાનાની જરૂર જ રહેતી નથી. આ પ્રકારના અનુષ્ઠાનોનો ત્યાગ કરવા, તેનું જ નામ દુઃખામાંથી મુકિત છે. આશય એ છે કે ઉપર્યુકત મતવાદીઓ તપ આદિ અનુષ્ઠાનોમાં માનતાં નથી, અને તે અનુષ્ઠાના દ્વારા જ લોકો નિરર્થંક शारीरिङ उत्रेश सहुन छे, मेवु भाने छे, उधुं पशु छे “श्रये। वेदस्य कर्त्तारों" इत्यादि વેદ રચનારા ભાંડ, ધૃત અને નિશાચર, આ ત્રણ પ્રકારના છે.” આ પ્રમાણે કહીને તેઓ શાસ્ત્રાક્ત કર્યાંની નિંદા કરે છે. અને પેાતાની ઈચ્છાનુસાર આ લેાક સંબધી ફ્લાપભોગ કરવા, તેને જ પુરુષા` કહે છે. આ પ્રકારના પંચભૂતવાદી અને તજીવતછરીરવાદીઓના भत छे.
સાંખ્ય આદિ મતવાઢીએ કે જેઓ મેક્ષવાદી છે, તેએ પણ એવુ કહે છે કે જે લોકો સાંખ્યદર્શનના આશ્રય લે છે, તે લેાકેા શ્રવણ, મનન અને નિદિધ્યાસન દ્વારા આત્માના
શ્રી સૂત્ર કૃતાંગ સૂત્ર : ૧