SearchBrowseAboutContactDonate
Page Preview
Page 848
Loading...
Download File
Download File
Page Text
________________ मर्मप्रकाशिका टीका श्रुतस्कंध २ उ. २ सू. ७ सप्तम अवग्रहप्रतिमाध्ययननिरूपणम् ८३७ राजाज्ञाग्रहणं राजावग्रह उच्यते, प्रान्ते गृहपतेः शासनात् तत्र विहरतां साधनां गृहपत्याज्ञाग्रहणं गृहपत्यवग्रहः कथ्यते, व्यक्तिगतगृहे निवासार्थ मुनीनां सागारिकव्यक्त्याज्ञाग्रहणं सागारिकावग्रहः उच्यते, अगारेण गृहेण सहार्तते इति सागारः स एव सागारिकस्तस्पाचग्रहो गृहमेवेति तदाज्ञाग्रहणं सागारिकावग्रहो बोध्यः, शय्यातरावग्रहशब्देनापि अयं व्यप. दिश्यते, पूर्वकालाद् उपाश्रये निवसतां मुनी नामाज्ञाग्रहणं साधर्मिकावग्रह उच्यते, स्वसाम्भो. गिक साधुवस्तुग्रहणमपि तदाज्ञां गृहीत्वैव कर्तव्यमितिरीत्या साधूनां सामान्य किश्चिदपि विशेषवस्तूनां ग्रहणम् आज्ञामन्तरा नो कल्पते इति बोध्यम्, 'तदुपसंहरनाह-'एवं खलु भरत क्षेत्र के भारत वगैरह छे खण्डों में चक्रवर्ती राजाओं का शासन होने से उन स्थानों में विहार करने वाले साधुओं को राजा को आज्ञा का ग्रहण करना राजावग्रह कहलाता है और प्रान्त में गृहपति का शासन होने से वहां पर विचरने वाले साधुओं को गृहपति की आज्ञा का ग्रहण करना गृहपत्यवग्रह कहलाता है, एवं व्यक्तिगत किसी भी गृहस्थ श्रावक के घर में या उपाश्रय में निवास करने के लिये मुनि महात्माओं को सागारिक अर्थात् गृहस्थाश्रम में रहने वाले ग्रहस्थ व्यक्ति विशेष की आज्ञा का ग्रहण करना सागारिक अवग्रह कहलाता है क्योंकि अगार अर्थात् घर के साथ रहने वाले को सागारिक कहते हैं और उनको आज्ञा का ग्रहण करने से सागारिक अवग्रह समझना चाहिये, इस सागारिक अवग्रह को शय्यातरावग्रह शब्द से भी व्यवहार किया जाता है और पूर्व काल से ही उपाश्रय में निवास करते हुए मुनियों की आज्ञा का ग्रहण करना साधर्मिक अवग्रह कहलाता है, अपने साम्भोगिक साधुओं की वस्तुओं का ग्रहण भी उनकी आज्ञा लेकर ही करना चाहिये इस रीति से साधु मुनि महात्माओं के कुछ भी साधारण या विशेष वस्तुओं का ग्रहण आज्ञा के विना नहीं करना चाहिये એ સ્થાનમાં વિહાર કરનારા સાધુઓએ રાજાની આજ્ઞા ગ્રહણ કરવી તે રાજાવગ્રહ છે. અને પ્રાન્તમાં ગૃહપતિનું શાસન હેવાથી ત્યાં વિચરવાવાળા સાધુઓએ ગૃહપતિની આજ્ઞા ગ્રહણ કરવી તે ગૃહપત્યવગ્રહ કહેવાય છે. તથા વ્યક્તિગત કેઈપણ ગ્રહસ્થ શ્રાવકના ઘરમાં કે ઉપાશ્રયમાં નિવાસ કરવા માટે મુનિએ સાગરિક અર્થાત્ હસ્થપણામાં રહેનારે ગૃહસ્થ વ્યક્તિની આજ્ઞા ગ્રહણ કરવી તે સાગરિક અવગ્રહ કહેવાય છે. કેમકે–અગાર અર્થાત્ ઘર સાથે રહેનારાને સાગરિક કહે છે. અને તેમની આજ્ઞા ગ્રહણ કરવી તે સાગારિક અવગ્રહ સમજ. આ સાગારિક અવગ્રહને “શય્યાતરાવગ્રહ” એ શબ્દથી પણ વ્યવહાર કરવામાં આવે છે. અને પૂર્વકાળથી જ ઉપાશ્રયમાં નિવાસ કરનારા મુનિની આજ્ઞા ગ્રહણ કરવી તે સાધર્મિક અવગ્રહ કહેવાય છે. પિતાના સાંગિક સાધુઓની વસ્તુઓને ગ્રહણ કરવા પણ તેમની આજ્ઞા લેવી જોઈએ. આ રીતે સાધુ મુનિએ કઈ પણ સાધારણ કે વિશેષ પ્રકારની વસ્તુને આજ્ઞા વિના ગ્રહણ કરવી નહીં. આ સિદ્ધાંત આગમ પ્રતિપાદિત છે, श्री मायारागसूत्र :४
SR No.006304
Book TitleAgam 01 Ang 01 Aacharang Sutra Part 04 Sthanakvasi
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1979
Total Pages1199
LanguageSanskrit, Hindi, Gujarati
ClassificationBook_Devnagari, Agam, Canon, & agam_acharang
File Size83 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy