________________
श्रुतस्कन्ध १ विमोक्ष० अ. ८. उ. ३
४३१
मध्यमे वयसि प्रव्रजिता अप्यन्ये परीप हेन्द्रियैग्लायन्तीत्याह- 'आहारो० ' इत्यादि । मूलम् - आहारोवचया देहा परीसहपभंगुरा, पासह एगे सव्विदि एहिं परिगिलायमाणेहिं ओए दयं दयइ ॥ सू० २ ॥
छाया - आहारोपचया देहाः परीषहमभङ्गुराः पश्यत एके सर्वेन्द्रियैः परिग्लायमानैः ओजो दयां दयते ॥ सू० २ ॥
टीका -- ' आहारोपचये ' -त्यादि, 'आहारोपचयाः' आहारेण = अशनादिना उपचयो वृद्धिर्येषां ते आहारोपचया: 'परीषहप्रभङ्गुराः ' परीषहेण = क्षुधारूपेण रूप आगमके श्रवण एवं मनन से समस्त जीवों में समता धारण करने से ही श्रुतचारित्ररूप धर्मकी प्राप्ति होती है, ऐसे दृढ़ विश्वास से शब्दादिक विषयों की ओर नहीं जा कर अठारह प्रकार के पापस्थानकों का परित्याग कर अपने गृहीत चारित्रकी उज्ज्वलता करने निमित्त समस्त परिग्रहसे रहित बन राग और द्वेषसे रहित होनेके लिये मोक्ष और उसके साधनों को जानने की ओर ही अग्रेसर होते हैं ।। सू० १||
मध्यम वयमें दीक्षित होने पर भी कोई एक मुनि परीषह और इन्द्रियोंसे दुःखित होते हैं, इस विषयको बतानेके लिये सूत्रकार कहते हैं - ' आहारोवचया' इत्यादि ।
प्राणियोंके शरीर, “आहारोपचया" आहार- अशन आदि से उपचय - वृद्धि को प्राप्त होनेवाले तथा " परीषह प्रभंगुराः " क्षुधारूप परीषहसे विनशनशील होते हैं ।
तात्पर्य यह कि - प्राणियोंका औदारिक शरीर आहार से वृद्धिंगत और શ્રુતચારિત્રરૂપ
શ્રવણુ તેમજ મનનથી સમસ્ત જીવોમાં સમતા ધારણ કરવાથી જ ધર્મની પ્રાપ્તિ થાય છે, એવા દૃઢ વિશ્વાસથી તે શબ્દાદિક વિષયાની તરફ નહીં જતાં અઢાર પ્રકારના પાપસ્થાનાના પરિત્યાગ કરી પેાતાના ગૃહીત ચારિત્રને ઉજ્વળ કરવા નિમિત્ત સમસ્ત પરિગ્રહથી રહિત બની રાગ અને દ્વેષથી પર ખતવાથી મેાક્ષ અને તેનાં સાધના જાણવાની તરફ જ અગ્રેસર થાય છે. (સ્૦૧)
મધ્યમ વયમાં દીક્ષિત બનવાથી પણ કોઈ એક મુનિ પરિષ અને ઇન્દ્રિયાથી દુ:ખિત થાય છે, આ વિષયને બતાવવા માટે સૂત્રકાર કહે છે " आहारोवचया" इत्याहि.
प्राणी मोना शरीर, “आहारोपचयाः" आहार - अशन साहिथी उपन्यय- वृद्धिने प्राप्त थनाश तथा-“ परिषहप्रभंगुराः " क्षुधा३य परिषड्थी भ्यान होय छे. તાત્પર્ય એ છે કે—પ્રાણીઓનું ઔદારિક શરીર આહારથી વૃદ્ધિંગત અને
શ્રી આચારાંગ સૂત્ર : ૩