SearchBrowseAboutContactDonate
Page Preview
Page 492
Loading...
Download File
Download File
Page Text
________________ ४३० आचाराङ्गसूत्रे वा खेदज्ञः, खेदशब्दोऽत्र स्वरूपार्थप्रतिबोधकस्तेन मोक्ष-संयमयोः स्वरूपपरिज्ञातेत्यर्थः । देवलोकेऽपि उपपातं च्यवनं चकारान्नर-नरक-तिर्यग्जन्म-मरणादिदुःखं ज्ञात्वा-बुद्धा पापकर्म नैव कुर्यात् ।। सू० १॥ हो 'द्युतिमतः'-मोक्ष और उसके साधन-संयम-के 'खेदज्ञ' स्वरूपका परिज्ञाता होता है, संसारके साधनोंका नहीं, कारण कि यह इस बातको अच्छी तरह जान चुका है कि संसारमें इस जीवको कभी सच्ची सुखशांति नहीं मिल सकती है, देवगतिमें भी जीवको जन्म और मरण करना पड़ता है, मनुष्यगति, नरकगति और तिर्यश्चगतिमें भी यही परिस्थिति है । यहां पर भी जीव जन्म और मरणके दुःखोंसे रहित नहीं है, इसलिये इन समस्त सांसारिक दुःखोंसे छुड़ानेवाला यदि कोई है तो, वह इनका अभावस्वरूप एक मोक्ष है, और मोक्षकी प्राप्तिका कारण एक संयम है अतः यह मोक्ष और संयमके स्वरूपका ज्ञाता बनकर उसी ओर अपनी प्रवृत्तिको लगाता रहता है और पापक से सर्वथा जुदा रहता है, इसी आशयको सूचित करनेके लिये "ओजो द्युतिमतः खेदज्ञः उपपातं च्यवनं च ज्ञात्वा" यह कहा है। खेदज्ञ-खेद शब्दका अर्थ स्वरूप है, उसके ज्ञाताका नाम खेदज्ञ है। मध्यम अवस्थामें संयमके आचरणके लिये बोधको प्राप्त हुए कोई २ जीव दीक्षा ले कर मुनि हो जाते हैं। तीर्थङ्करादिप्रतिपादित वचन-मोक्ष अथवा तेना साधन-संयम- ' खेदज्ञ' २१३५न १६४१२ डाय छસંસારના સાધના નહિ, કારણ કે એ આ વાતને સારી રીતે જાણી ચૂકેલ છે કે સંસારમાં આ જીવને કદી પણ સાચી સુખ શાંતિ મળી શકતી નથી. દેવગતિમાં પણ જીવને જન્મ અને મરણ કરવાં પડે છે. મનુષ્યગતિ, નરગતિ. અને તિર્યંચગતિમાં પણ આવી જ પરિસ્થિતિ છે–ત્યાં પણ જીવ જન્મ અને મરણના દુઃખોથી રહિત નથી, માટે આવા સમસ્ત સાંસારિક દથી છોડાવવાવાળા જે કઈ હોય તો તે તેના અભાવસ્વરૂપ એક મોક્ષ જ છે, અને મોક્ષની પ્રાપ્તિ સંયમથી જ મેળવી શકાય છે. મોક્ષની પ્રાપ્તિનું કારણ એક સંયમ છે માટે મોક્ષ અને સંયમના સ્વરૂપના જ્ઞાતા બની તેના તરફ પોતાની પ્રવૃત્તિને લગાડે છે અને પાપ કર્મોથી સર્વથા જુદા રહે છે. આ આશયને સમ वा भाट “ ओजो द्युतिमतः खेदज्ञः उपपातं च्यवनं च ज्ञात्वा " । छे. खेदज्ञ-मेह हुने। म मा स्थणे २५३५ छ, तना ज्ञातानु नाम मेहज्ञ छ. મધ્યમ અવસ્થામાં સંયમના આચરણ માટે પ્રાપ્ત થયેલ કઈ કઈ જીવ દીક્ષા લઈને મુનિ બની જાય છે. તીર્થંકરાદિપ્રતિપાદિત વચનરૂપ આગમનું श्री. मायाग सूत्र : 3
SR No.006303
Book TitleAgam 01 Ang 01 Aacharang Sutra Part 03 Sthanakvasi
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1957
Total Pages719
LanguageSanskrit, Hindi, Gujarati
ClassificationBook_Devnagari, Agam, Canon, & agam_acharang
File Size37 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy