SearchBrowseAboutContactDonate
Page Preview
Page 342
Loading...
Download File
Download File
Page Text
________________ आचाराङ्गसूत्रे रात्पृथग्भूतस्य तस्य पश्चात्कृतस्य - ' पछाकडा ' इति प्रसिद्धस्य अपरिमाणाय =अपरिमितकालं यावत् भेदः - मनुष्यशरीरस्यान्तरं व्यवधानं भवति, धर्मात्परिभ्रश्य मृतस्य नरककिगोदाद्यनन्तदुःखमनुभवतोऽनन्तकालेनापि पुनर्मनुष्यशरीरं दुर्लभं भवति, कथं पुनस्तरयार्यक्षेत्र सु कुल जन्मबोधिवीजा दिसामग्र्याः संभव ? इति भावः । २८० एतदेवोपसंहरन्नाह--' एव ' मित्यादि । एवम् अनया रीत्या सः=भोगार्थी पश्चात्कृतः एते तदितरे ये भोगाभिलाषिणो वर्तन्ते एतेऽपि च, आन्तरायिकैः= समय में इस क्षणभंगुर शरीर से जब वियोग होता है, तो फिर पीछे उसके लिये इस दुर्लभ मनुष्य जन्मकी प्राप्ति होने में समयका कोई प्रमाण निश्चित नहीं है । छोड़ी हुई उस पर्यायकी पुनरपि प्राप्ति होनेके लिये विरहकाल अपरिमित है- फिरसे मनुष्यपर्याय प्राप्त होनेके लिये भवोंकी कोई गणना नहीं है - उसकी पुनः प्राप्तिके लिये अपरिमित अन्तर - व्यधानपड़ जाता है । गृहीतचारित्रधर्मसे भ्रष्ट बनकर मरे हुए उस अधम मनुष्यकी उत्पत्ति नरकनिगोदादिकों में होती है और वह वहांकी अपार - अनंत दुःखराशिका अनुभव करता रहता है । अनन्तकाल तक भी उसके लिये मनुष्य भवकी पुनः प्राप्ति होना दुर्लभ हो जाती है। जब यह बात है तो फिर यह तो सिद्ध ही है कि उसके लिये आर्यक्षेत्र, सुकुल में जन्म, afraint लाभ इत्यादि समस्त सामग्रियों की प्राप्तिकी संभवता कैसे हो सकती है ! इसीका उपसंहार करते हुए सत्रकार कहते हैं कि इस रीति से वह भोगार्थी तथा इससे अतिरिक्त और भी जो भोगाभिलाषी है ये सब, સમયમાં આ ક્ષણભંગુર શરીરથી જ્યારે વિયેાગ થાય છે ત્યાર પછી એના માટે આ દુર્લભ મનુષ્ય જીવનની પ્રાપ્તિ હોવામાં સમયનું કોઈ પ્રમાણ નિશ્ચિત નથી. છેાડેલ એ પર્યાયની ફરીથી પ્રાપ્તિ થવા માટે વિરહકાળ અપરિમિત છે-ફરીથી મનુષ્યપર્યાય પ્રાપ્ત કરવા માટે ભવાની કોઈ ગણના નથી એની ફ્રી પ્રાપ્તિ માટે અપરિમિત અન્તર (વ્યવધાન) થઈ જાય છે. ગૃહીત ચારિત્રધર્મ થી ભ્રષ્ટ બની મરનાર એ અધમ મનુષ્યની ઉત્પત્તિ નરકનિંગદાદમાં થાય છે, અને એ ત્યાંની અપાર-અનન્ત દુઃખરાશિના અનુભવ કરતા રહે છે. અનન્તકાળ સુધી પણ એને માટે મનુષ્યભવની પ્રાપ્તિ દુર્લભ બની જાય છે. જ્યારે આ વાત છે તેા પછી એ તા સિદ્ધ જ છે કે તેને માટે આર્યક્ષેત્ર, સુકુળમાં જન્મ, ધિબીજના લાભ ઈત્યાદિ સમસ્ત સામગ્રીઓની પ્રાપ્તિની સંભવતા પણ કેમ થઈ શકે ? કોઇ કાળે થઈ શકે નિહ. આના ઉપસંહાર કરતાં સૂત્રકાર કહે છે કે આ રીતથી તે ભેગાથી તથા આનાથી અતિષ્ઠિત એવા પણુ જે ભોગાભિલાષી છે શ્રી આચારાંગ સૂત્ર : ૩
SR No.006303
Book TitleAgam 01 Ang 01 Aacharang Sutra Part 03 Sthanakvasi
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1957
Total Pages719
LanguageSanskrit, Hindi, Gujarati
ClassificationBook_Devnagari, Agam, Canon, & agam_acharang
File Size37 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy