SearchBrowseAboutContactDonate
Page Preview
Page 119
Loading...
Download File
Download File
Page Text
________________ श्रुतस्कन्ध. १ लोकसार अ. ५. उ. २ जन्तून् अविहिसन्-वि-विविधैरुपायैरहिंसन् अविराधयन् , अपि च अनपवदन्अपवदति-मृषावदति यः सोऽपवदन , यश्च न तादृशः सः अनपवदन्-सत्यवादी, उपलक्षणादन्येषामपि अदत्तादानादिवतानां ग्रहणं, तेन-परधनान्यनाददत् , मैथुनमनासूत्रांश से करते हैं-जब वह अनारम्भजीवी अपने आप को इतना तयार कर लेता है कि जिससे वह अन्य समस्त प्राणियों के सुख और दुःख का भली भांति ज्ञाता हो जाता है, तब वह किसी भी प्राणी की हिंसा नहीं करता है, और न ऐसा कोई उपाय भी करता है कि जिससे अन्य प्राणियों को कष्ट पहुंचे। वह अपनी दैनिकचर्या को तथा अपनी प्रवृत्ति को इतनी सुरक्षित रखता है कि उसमें किसी भी प्राणी को लेश मात्र भी दुःख का अनुभव उसकी ओर से नहीं होने पाता है। झूठ नहीं बोलता, परके धनादिकका अपहरण नहीं करता, कुशील के सेवन से सर्वथा परे रहता है और परिग्रह का भी वह विलकुल परित्याग कर देता है । इस प्रकार उसकी जब अच्छी तरह से तयारी हो जाती है तब वह वास्तविक मुनिपदकी शोभावाला होता है। सूत्रस्थ "अणवयमाणे" पद् अन्य अदत्तादानादिक व्रतों का उपलक्षक है । तात्पर्य यह किहिंसा, झूठ, चोरी, कुशील और परिग्रह के सर्वथा परिवर्जन करने से ही मनुष्य मुनिपदको दीपानेवाला होता है। इन हिंसादि के त्याग से वास्तविक रूपमें पंच महाव्रतों का वह सच्चा आराधक होता है। अणवयमाणे" ॥ सूत्रनी प्र३५।। ४२ता सूत्रा२ छ न्यारे में अनार ભજવી પિતાની જાતને એટલી હદે તૈયાર કરી લે છે કે જેનાથી તે અન્ય સમસ્ત પ્રાણુઓના સુખ અને દુઃખને સારી રીતે જાણકાર બની જાય છે, અને કોઈ પણ પ્રાણીની એ હિંસા કરતો નથી, તેમજ મનમાં એ વિચાર સરખો આવવા દેતો નથી કે જેથી કઈ પ્રાણીઓને કષ્ટ પહોંચે. તે પિતાની દૈનિક ચર્યાને તથા પ્રવૃત્તિને એટલી સુરક્ષિત રાખે છે કે જેથી કોઈ પણ પ્રાણીને લેશમાત્ર પણ દુઃખનો અનુભવ એના તરફથી થવા ન પામે. જુઠું નથી બોલતો, પારકા ધનની ચેરી નથી કરતો, કુશીલસેવનથી એ સદા સર્વદા દૂર રહે છે, પરિગ્રહનો તે સર્વથા પરિત્યાગ કરી દે છે. આ પ્રકારે એની સંપૂર્ણ તૈયારી થઈ જાય છે ત્યારે ते वास्तव मुनिपटने शालावनार भने छे. सूत्रस्थ “ अणवयमाणे" ५४ छ से બીજાં અદત્તાદાનાદિક તેને ઉપલક્ષક છે. તાત્પર્ય એ કે-હિંસા, જુઠ, ચોરી, કુશીલ અને પરિગ્રહનું સર્વથા પરિવર્જન કરવાથી જ મનુષ્ય મુનિપદને શોભા વનાર બને છે. આહિંસાદિના ત્યાગથી વાસ્તવિક રૂપમાં પાંચ મહાવ્રતને એ સાચે આરાધક બને છે. श्री. मायाग सूत्र : 3
SR No.006303
Book TitleAgam 01 Ang 01 Aacharang Sutra Part 03 Sthanakvasi
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1957
Total Pages719
LanguageSanskrit, Hindi, Gujarati
ClassificationBook_Devnagari, Agam, Canon, & agam_acharang
File Size37 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy