________________
३८
आचाराङ्गसूत्रे ____एतेन संयमरहितमानवानां स्वल्पमेवायुस्तत्र शतशो विघ्नसमूहाः । तथा हि मनुजानामायुः प्रायशः शतवर्षपरिमितं भवति । तद रात्रिषु गतम् , अवशिष्टाढे च बालत्वे वृद्धत्वे च न श्रुतचारित्रधर्माचरणकर्तृत्वं जीवस्य भवति। कियदवशिष्टमायुनानाविधरोगशोकवियोगादिभिरेवाक्रान्तं भवति, कस्मात्तर्हि सौख्यं प्राणिनां भवेत् ।
मुत्त-पुरीसनिरोहे, जिण्णाजिण्णे य भोयणे बहुसो।
घंसण घोलण पीलण, आउस्स उवक्कमा एए ॥२॥ अर्थ पहले आचुका है।
अतः संयमरहित जीवों का दीर्घकालिक आयु भी अल्प जैसा ही है, इसमें भी हजारों विघ्न आते रहते हैं । विचारिये तो__इस पञ्चम काल में ज्यादा से ज्यादा सौ वर्ष का आयु है । इस सौ वर्ष के आयु का हिसाब लगाया जाय तो पता लगेगा कि आधा आयु तो सोते २ व्यतीत हो जाता है बाकी जो आधा बचता है उसमें बालअवस्था वृद्धावस्था आती है । इन अवस्थाओं में जीव किसी भी प्रकार से धर्मादिक शुभ कार्यों का आचरण नहीं कर सकता। अनेक प्रकार के रोग शोक और वियोगादिजन्य दुःख इसके अवशिष्ट जीवन को सदा त्रस्त किये रहते हैं । यौवन अवस्था में स्त्री का प्रेम इसे आराम नहीं लेने देता। इस पर यह छन्द है
"बालपने में ज्ञान न लह्यो, तरुण समय तरुणीरत रह्यो। अर्धमृतक सम बूढापनो, कैसे रूप लखे अपनो ॥१॥ मुत्त-पुरीस-निरोहे, जिण्णाजिण्णे य भोयणे बहुसो। धंसण घोलण पीलण आउस्स उवकमा एए ॥२॥ અર્થ પહેલાં આવેલ છે.
માટે સંયમરહિત જીવની દીર્ઘકાલિક આયુ પણ અલ્પ જેવી જ છે, તેમા પણ હજાર વિદને આવે છે. વિચારીએ તે આ પાંચમાં કાળમાં વધારેમાં વધારે સે વર્ષની આયુ છે. આ સે વર્ષની આયુને હિસાબ કરીએ તે માલુમ પડશે કે અડધી આયુ તે સુવામાં જ જાય છે બાકીની જે અડધી આવ્યું છે તેમાં બાલઅવરથા અને વૃદ્ધાવસ્થાને સમાવેશ છે. આ અવસ્થામાં જીવ કઈ પણ પ્રકારે ધર્માદિક શુભ કાર્યોનું આચરણ કરી શકતું નથી. અનેક પ્રકારના રેગ-શેક અને વિયેગાદિજન્ય દુઃખ તેના અવશિષ્ટ જીવનને સદા ત્રસ્ત કરતા રહે છે. યૌવન અવસ્થામાં સ્ત્રીને પ્રેમ તેને આરામ લેવા દેતા નથી, આ ઉપર છંદ છે
શ્રી આચારાંગ સૂત્ર : ૨