SearchBrowseAboutContactDonate
Page Preview
Page 733
Loading...
Download File
Download File
Page Text
________________ ६८८ आचारागसूत्रे यिष्यामः । वीरादिविशेषणशब्दा अनन्तरपूर्वसूत्रे व्याख्याताः । शिष्यः पृच्छतिकिमस्ति उपाधिरिति । किं तेषां महापुरुषाणामुपाधिरस्ति ?, उत्तरवाक्यमाह'पश्यकस्य' इत्यादि । पश्यकस्य-सम्यगदर्शनादिकं मोक्षमार्ग पश्यतीति पश्यः, स एव पश्यकः, तस्य कमजनितोपाधिन विद्यते नास्ति, इति ब्रवीमि-मया यथा भगवद्वाक्यं श्रुतं तथा कथयामीत्यर्थः ।। मू० ११॥ चतुर्थाध्ययनस्य चतुर्थो देशः समाप्तः ॥ ४-४ ॥ भावार्थ-जब तक जीव अपने शुद्धस्वरूप-निर्विकार आनन्द-स्वरूप मुक्तिको प्राप्त नहीं कर लेता है तब तक वह कमें से निर्लिप्त नहीं हो सकता है । ऐसी अवस्था में जब तक सांसारिक दशा है अथवा संसार में रहना है तब तक कर्मों के चक्कर में प्रत्येक प्राणी फँसा हुआ ही है। जो कर्मों का कर्ता है वह उसके फल का भी भोक्ता माना जाता है। यद्यपि यह नियम अटल है परन्तु ज्ञानी जीव उसके अपवादस्वरूप हैं, क्यों कि चारित्रमोहनीय के उदयसे जब तक चारित्र का अभाव उनकी आत्मामें नहीं हुआ है तब तक दर्शनमोहनीय कर्म के उदय से उत्पन्न होनेवाला कर्मबन्ध उनको नहीं होता है । जितने अंश में परपदार्थों से निवृत्ति है उतने अंशों में आत्मा में शुद्धि का सद्भाव भी है, अर्थात् दर्शनमोहनीय कर्म के उपशम, क्षय और क्षयोपशम से जितनी भी आत्मा से अतत्त्वश्रद्धानपरिणति का अंत होगा उतनी ही आत्मजागृतिरूप शुद्धपरिणति का विकास वहां पर होगा। ભાવાર્થ—જ્યાં સુધી જીવ પોતાના શુદ્ધસ્વરૂપ-નિર્વિકાર આનંદ-સ્વરૂપ મતિને પ્રાપ્ત નથી કરી લેતા, ત્યાં સુધી તે કર્મોથી નિર્લિપ્ત થતું નથી. આવી અવસ્થામાં જ્યાં સુધી સાંસારિક દશા છે, અથવા સંસારમાં રહેવાનું છે ત્યાં સુધી કર્મોના ચક્કરમાં પ્રત્યેક પ્રાણ ફસાયેલાં જ છે. જે કર્મોને કર્તા છે તે તેના ફળને પણ ભક્તા મનાય છે. જો કે આ નિયમ અટલ છે છતાં પણ જ્ઞાની જીવ તેના અપવાદસ્વરૂપ છે, કેમ કે ચારિત્રમોહનીયના ઉદયથી જ્યાં સુધી ચારિત્રને અભાવ તેના આત્મામાં નથી થયો ત્યાં સુધી દર્શન–મેહનીય કર્મના ઉદયથી ઉત્પન્ન થનાર કર્મબંધ તેને થતું નથી. જેટલા અંશમાં પરપદાર્થોની નિવૃત્તિ છે તેટલા અંશમાં આત્મામાં શુદ્ધિને સદ્ભાવ પણ છે, અર્થાત્ દર્શન–મોહનીય કર્મના ઉપશમ, ક્ષય, અને ક્ષપશમથી આત્મામાં જેટલી પણ અતત્ત્વશ્રદ્ધાન પરિણતિને અંત થશે તેટલી જ આત્મજાગૃતિરૂપ શુદ્ધ પરિણતિને વિકાસ ત્યાં થશે. શ્રી આચારાંગ સૂત્ર : ૨
SR No.006302
Book TitleAgam 01 Ang 01 Aacharang Sutra Part 02 Sthanakvasi
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1957
Total Pages775
LanguageSanskrit, Hindi, Gujarati
ClassificationBook_Devnagari, Agam, Canon, & agam_acharang
File Size41 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy