SearchBrowseAboutContactDonate
Page Preview
Page 734
Loading...
Download File
Download File
Page Text
________________ सम्यक्त्व-अध्य० ४. उ. ४ सम्यक्त्वकरया, युक्त्या, सम्यक्त्वं तत्फलानि च । विदूष्यानार्यवचनं, चतुर्थेऽध्ययनेऽब्रवीत् ॥ १॥ इति । ॥ इतिश्री-विश्वविख्यात-जगद्वल्लभ-प्रसिद्धवाचक-पञ्चदशभाषाकलितललितकलापालापक-प्रविशुद्धगद्यपद्यनैकग्रन्थनिर्मापक-वादिमानमर्दक-शाहू छत्रपति-कोल्हापुरराजमदत्त-" जैनशास्त्राचार्य "-पदभूषितकोल्हापुरराजगुरु-बालब्रह्मचारि-जैनाचार्य-जैनधर्मदिवाकर पूज्य-श्रीघासीलाल-प्रतिविरचितायाम् आचाराङ्गसूत्रस्याऽऽचारचिन्तामणिटीकायां सम्यक्त्वाख्यं चतुर्थे ___ मध्ययनं सम्पूर्णम् ॥ ४॥ समकित के प्राप्त होते ही आत्मा में आत्मस्वरूप का भान होने से आंशिक रूप में सम्यग्ज्ञान और स्वानुभव में रमणरूप आंशिक चारित्र भी समकिती को उत्पन्न हो जाता है, अतः यहां पर सूत्रकार मोक्षमार्ग के पथिकों को कर्मजन्य उपाधिका अभाव बतलाते हैं, क्यों कि अज्ञानी जीवों को ही कर्मजन्य उपाधि हुआ करती है, ज्ञानी जीवों के नहीं। __ इस प्रकरण की समाप्ति करते हुए श्री सुधर्मास्वामी कहते हैं कि हे जम्बू ! जिस प्रकार से मैंने यह भगवान के समीप सुना है उसी प्रकार मैं कहता हूं। सू०११॥ चौथे अध्ययनका चौथा उद्देश समाप्त ॥ ४-४ ॥ चौथे अध्ययन में जो विषय कहे गये हैं उनका संक्षिप्त वर्णन श्लोक द्वारा करते हैं-'सम्यक्त्वकरया' इत्यादि। સમતિ પ્રાપ્ત થતાં જ આત્મામાં આત્મસ્વરૂપનું ભાન થવાથી આંશિક રૂપમાં સમ્યજ્ઞાન અને સ્વાનુભવમાં રમણરૂપ આંશિક ચારિત્ર પણ સમકિતીને ઉત્પન્ન થાય છે, માટે આ ઠેકાણે સૂત્રકાર મોક્ષમાર્ગના પથિકને કર્મજન્ય ઉપાધિને અભાવ બતાવે છે, કેમકે અજ્ઞાની છને જ કર્મ જન્ય ઉપાધિ થાય છે, જ્ઞાની છને નહિ. આ પ્રકરણની સમાપ્તિ કરતાં શ્રી સુધર્માસ્વામી કહે છે કે હે જબૂ! જે પ્રકારે મેં ભગવાનની સમીપ આ સાંભળ્યું છે તે પ્રકારે હું કહું છું. સૂ૦૧૧ ચેથા અધ્યયનનો ચેશે ઉદ્દેશ સમાપ્ત છે ૪-૪ ચોથા અધ્યયનમાં જે વિષય કહેવાયા છે તેનું સંક્ષિપ્ત વર્ણન ગ્લૅકદ્વારા ४२ छ–'सम्यक्त्वकरया' त्यादि ८७ શ્રી આચારાંગ સૂત્ર : ૨
SR No.006302
Book TitleAgam 01 Ang 01 Aacharang Sutra Part 02 Sthanakvasi
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1957
Total Pages775
LanguageSanskrit, Hindi, Gujarati
ClassificationBook_Devnagari, Agam, Canon, & agam_acharang
File Size41 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy