SearchBrowseAboutContactDonate
Page Preview
Page 692
Loading...
Download File
Download File
Page Text
________________ ___ ६४७ D सम्यक्त्व-अध्य० ४. उ. ३ __ मूलम्-ते सवे पावाइया दुक्खस्स कुसला परिण्णमुदाहरांति इय कम्म परिणाय सबसो ॥ सू० ३॥ छाया-ते सर्वे प्रावादिकाः दुःखस्य कुशलाः परिज्ञामुदाहरन्ति इति कर्म परिज्ञाय सर्वशः ॥ मू० ३॥ टीका-यतस्ते सर्वे सर्वविदः, प्राचादिकाः==धकर्षण आ-धर्ममर्यादापुरस्सरं वदितुं शीलं येषां ते प्रावादिनस्त एव प्रावादिकाः-यथावस्थितार्थ प्रतिबोधयितुं वाग्मिन इत्यर्थः । दुःखस्य-शारीरमानसदुःखकारणस्य, कारणे कार्योंपचारात् अष्टविधकर्मण इति यावत्, अपनोदने कुशलाः-प्रवीणाः सन्तः, सर्वशः= सर्वप्रकारैः मूलोत्तरप्रकृतिप्रकारैरित्यर्थः, कर्म परिज्ञाय इति-अनया रीत्या परिज्ञां वे समस्त सर्वज्ञ केवली भगवान् कि जिनका स्वभाव धार्मिकमर्यादा के अनुसार ही बोलने-उपदेश देनेका है, अर्थात्-जो वाग्मीयथावस्थित पदार्थका प्रतिबोधन करने में पटु हैं और जो शारीरिक और मानसिक दुःखके कारणभूत अष्टविध कर्म को नष्ट करने में कुशल हैं, मूल और उत्तर प्रकृति के भेदसे विविधरूप (८और १४८) कर्म को जान कर ज्ञपरिज्ञा और प्रत्याख्यानपरिज्ञाके भेदसे दो प्रकार की परिज्ञाका प्रतिपादन करते हैं, अर्थात्-'ज्ञ' परिज्ञा से अष्ट प्रकार के कर्म को जान कर 'प्रत्यारयान' परिज्ञा से उस समस्त कर्मका परिहार करे, ऐसा कहते हैं। परिज्ञा दो प्रकारकी है (१) ज्ञपरिज्ञा, (२) प्रत्याख्यानपरिज्ञा। ज्ञाता ज्ञपरिज्ञासे कर्मों के स्वरूपादिक को जानकर प्रत्याख्यानपरिज्ञासे-ज्ञानपूर्वक त्यागसे उनके नाश करने में उद्यमशील होता है । कर्मों की मूल તે બધા સર્વજ્ઞ કેવળી ભગવાન, જેઓને સ્વભાવ ધાર્મિક મર્યાદા અનુસાર જ બોલવાને-ઉપદેશ દેવાને–છે, અર્થાત્ જે વામી યથાવસ્થિત પદાર્થનું પ્રતિબોધન કરવામાં કુશળ છે, અને જે શારીરિક અને માનસિક દુઃખના કારણભૂત આઠ પ્રકારના કર્મોનો નાશ કરવામાં કુશળ છે, મૂળ અને ઉત્તર પ્રકૃતિના ભેદથી વિવિધરૂપ (આઠ કર્મ અને એકસો અડતાલીસ પ્રકૃતિરૂપ કર્મ) કર્મને જાણીને જ્ઞપરિણા અને પ્રત્યાખ્યાન-પરિસ્સાના ભેદથી બે પ્રકારની પરિજ્ઞાનું પતિપાદન કરે છે. मर्थात्-'ज्ञ' परिज्ञाथी २४॥२॥ भने नशीन 'प्रत्याख्यान' परिशाथी ते સમસ્ત કર્મનો નાશ કરે, એમ કહે છે. ___ परिक्षा में प्रा२नी छे. (१) ज्ञ-परिज्ञा, (२) प्रत्याध्यान-परिज्ञा, ज्ञात –પરિસ્સાથી કર્મોના સ્વરૂપાદિક જાણીને પ્રત્યાખ્યાન–પરિજ્ઞાથી જ્ઞાનપૂર્વક ત્યાગથી તેને નાશ કરવામાં ઉદ્યમશીલ રહે છે. કર્મોની મૂલ પ્રકૃતિઓ ૮ છે, અને ઉત્તર શ્રી આચારાંગ સૂત્ર : ૨
SR No.006302
Book TitleAgam 01 Ang 01 Aacharang Sutra Part 02 Sthanakvasi
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1957
Total Pages775
LanguageSanskrit, Hindi, Gujarati
ClassificationBook_Devnagari, Agam, Canon, & agam_acharang
File Size41 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy