SearchBrowseAboutContactDonate
Page Preview
Page 691
Loading...
Download File
Download File
Page Text
________________ દ્ आचाराङ्गसूत्रे आरम्भजम् = कृषिवाणिज्यादिसकलसावद्यव्यापार आरम्भः तस्माज्जातम्, इति ज्ञात्वा = ' आरम्भे कृते सति प्राणिनां दुःखमुत्पद्यते ' इति विदित्वा ततो निवृत्ता नराः सर्वं कर्म क्षपयन्तीत्यर्थः । अस्मिन् विषये श्रद्धानं विधेयमिति बोधयितुमाह - एवमाहुः सम्यक्त्वदर्शिन इति । सम्यक्त्वदर्शिनः = सम्यक्त्वं प्राप्ताः केवलिप्रभृतयः, अथवा समत्वदर्शिनः = रागद्वेषाभावेन एकेन्द्रियादिसर्वजीवे तुल्यभावेनाबलोकिनः एवम् उक्तरीत्या आहुः वदन्ति । तस्मादत्र श्रद्धानं विधेयमितिभावः ॥ २ ॥ कुतः सम्यक्त्वदर्शिनो वदन्तीति जिज्ञासायामाह ' ते सव्वे ' इत्यादि । " कृषि - खेती, वाणिज्य - व्यापार आदि सावद्य कार्यों का नाम आरंभ है। इस आरम्भ से ही समस्त जीवों को दुःख उत्पन्न होता है और इस दुःखका समस्त ही जीव अपने २ स्वानुभवरूप प्रत्यक्ष से साक्षात् अनुभव करते हैं, ऐसा समझ कर जो मनुष्य उस सावद्य व्यापार से निवृत्त हो जाते हैं वे ही समस्त कर्मों का क्षय करते हैं। इस प्रकार के इस कथनमें भव्य प्राणियों को श्रद्धा करना चाहिये। इस प्रकार की सूचना करते हुए सूत्रकार कहते हैं कि इस प्रकार का यह कथन समकित को प्राप्त हुए केवली आदि महापुरुषोंने, अथवा जो समदर्शी हैं, समस्त जीवोंको राग द्वेष के अभाव होनेसे अपने तुल्य समझते हैं उन्होंने किया है। इस विषय में निश्शङ्क होकर दृढ़ श्रद्धा ही करनी चाहिये || सू० २ ॥ सम्यक्त्वदर्शी केवली आदि ऐसा क्यों कहते हैं ? इस प्रकारकी शिव्यकी जिज्ञासा शांत करनेके लिये सूत्रकार कहते हैं-'ते सव्वे ' इत्यादि । ખેતી, વ્યાપાર આદિ સાવદ્ય કાર્યાંનુ નામ આરંભ છે. આ આરંભથી જ સર્વ જીવાને દુઃખ ઉત્પન્ન થાય છે, અને આ દુઃખને સર્વાં જીવ પોતપોતાના સ્વાનુભવરૂપ પ્રત્યક્ષથી સાક્ષાત્ અનુભવ કરે છે. એવું સમજીને જે મનુષ્ય આવા સાવદ્ય વ્યાપારથી નિવૃત્ત થઇ જાય છે તે જ સર્વ કર્મના ક્ષય કરે છે. આવા પ્રકારના આ કથનમાં ભવ્ય પ્રાણિએ શ્રદ્ધા રાખવી જોઇએ. આ પ્રકારની સૂચના કરતાં સૂત્રકાર કહે છે કે—આવા પ્રકારનું આ થન સમકિતને પ્રાપ્ત થયેલાં કેવળી આદિ મહાપુરૂષોએ, અથવા સમદર્શી છે, રાગદ્વેષ રહિત હોવાથી સવ જીવાને પોતાના તુલ્ય માને છે, તેઓએ કયુ છે, આ વિષયમાં નિશંક થઈ ને દૃઢ શ્રદ્ધા જ રાખવી જોઈ એ ૫ સૂ૦૨ ॥ સમ્યક્ત્વદર્શી કેવળી આદિ આ પ્રકારે કેમ કહે છે ? આ પ્રકારની શિષ્યની જીજ્ઞાસાને શાન્ત કરવા માટે સૂત્રકાર કહે છે- à sà' Scule. શ્રી આચારાંગ સૂત્ર : ૨
SR No.006302
Book TitleAgam 01 Ang 01 Aacharang Sutra Part 02 Sthanakvasi
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1957
Total Pages775
LanguageSanskrit, Hindi, Gujarati
ClassificationBook_Devnagari, Agam, Canon, & agam_acharang
File Size41 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy