SearchBrowseAboutContactDonate
Page Preview
Page 690
Loading...
Download File
Download File
Page Text
________________ सम्यक्त्व-अध्य० ४. उ. ३ इति-अत एव ऋजवा=सरलहृदयाः, अमायिन इत्यर्थः । मनुष्याः किं कृत्वा एवं भवन्तीती जिज्ञासायामाह-'आरम्भजम्' इत्यादि। इदं सर्वप्राणिप्रत्यक्षं दुःखम् शब्दका अर्थ " कषायरहित" किया है। यद्यपि असाता-अशुभ कर्म के तीव्र उदय होने से वे उस प्रकारकी सामग्री से रहित हैं फिर भी वे उस जातकी कषाय से रहित नहीं हैं, अतः शारीरिक संस्कार से रहित होकर भी जो कषायोंसे रहित होते हैं वे ही कर्मक्षपण करनेमें शक्ति-सम्पन्न होते हैं। सच्चे शारीरिक संस्कार से विहीन वे होंगे जो इस शरीर को अपवित्र एवं मल, रुधिर, राध (पीव ) की थैली मान कर निस्सार समझेंगे । शारीरिक संस्कार करना यह एक जातकी कषाय है । इस प्रकार के मनोभाव की जागृति आत्मामें विना श्रुतचारित्र धर्म के ज्ञान हुए नहीं हो सकती, अतः 'धर्मविदः' यह विशेषण इसी बातकी पुष्टि करता है । धर्मके यथार्थ स्वरूप को जान कर उस पर श्रद्धा रखनेवाला मनुष्य ही धार्मिक नियमों को अपनी आत्मामें उतारनेकी चेष्टा या उत्साह से सम्पन्न होता है । धार्मिक ज्ञान भी उसीकी आत्मामें अपना प्रभाव प्रकट करता है और वही 'अमायावी' सरल हृदयवाला होता है।मायावी-दुरंगी चाल चलने वाले-मनुष्य धर्मका सेवन करते हुए भी उससे जैसा फल प्राप्त उन्हें होना चाहिये वैसे फलसे सदा वंचित ही रहते हैं। यही बात सूत्रकारने "ऋजवः ” इस पदसे स्पष्ट की है। કર્યો છે. જો કે અસાતા-અશુભ કર્મ–ને તીવ્ર ઉદય હોવાથી તે તેવા પ્રકારની સામગ્રીથી રહિત છે તે પણ તે તેવા પ્રકારના કષાયથી રહિત નથી, માટે શારીરિક સંસ્કારથી રહિત થઈને પણ જે કષાયોથી રહિત થાય છે તે જ કર્મક્ષપણ કરવામાં શક્તિસંપન્ન થાય છે. સાચા શારીરિક સંસ્કારથી દૂર તેજ થશે જે આ શરીરને અપવિત્ર અને મળ, લેહી, રસ્સીની થેલી માનીને નિસ્સાર સમજશે. શારીરિક સંસ્કાર કરે તે પણ એક જાતને કષાય છે. આ પ્રકારના મનભાવની नति मात्मामां श्रुतयारित्र धर्मनुं ज्ञान थया वर थती नथी भाटे 'धर्मविदः ' 0 विशेष २॥ वातनी पुष्टि ४२ छे. धना यथार्थ २१३पने तीन તેના ઉપર શ્રદ્ધા રાખવાવાળા મનુષ્ય જ ધાર્મિક નિયમેને પિતાના આત્મામાં ઉતારવાની ચેષ્ટા અને ઉત્સાહ રાખે છે. ધાર્મિક જ્ઞાન પણ તેના જ આત્મામાં पोताना प्रभाव पाउ छ, मन ते 'अमायावी' सरण यवान डाय छे. માયાવી-માયા-કપટથી ચાલવાવાળો–મનુષ્ય ભલે તે ધર્મનું સેવન કરતા હોય તે પણ જેવું ફળ તેને મળવું જોઈએ તેવા ફળથી તે સદા વંચિત જ રહે છે. या वातनुं स्पष्टी४२१४ सूत्रारे “ ऋजवः” मा ५४थी ज्यु छे. શ્રી આચારાંગ સૂત્ર : ૨
SR No.006302
Book TitleAgam 01 Ang 01 Aacharang Sutra Part 02 Sthanakvasi
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1957
Total Pages775
LanguageSanskrit, Hindi, Gujarati
ClassificationBook_Devnagari, Agam, Canon, & agam_acharang
File Size41 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy