________________
आचाराङ्गसूत्रे
संस्कार हिस्याद् मृव मृता-अर्चा शरीरं येषां ते मृताचः, शुश्रूषाविभूषादिवर्जितशरीरा इत्यर्थः । यद्वा-अर्चा अर्चिः, तत्सादृश्यात् क्रोधोऽप्यर्चा, स च कषायमात्रोपलक्षणम् । तथा च-मृता नष्टा अर्चा कषायरूपा येषां ते मृताचः, कषायरहिता इत्यर्थः । किंच - धर्मविदः = श्रुतचारित्रधर्मज्ञानवन्तः,
६४४
“मृतेव मृता अर्चा-शरीरं येषां ते मृताचः " अर्थात्-शारीरिकशुश्रूषाविभूषारूप संस्काररहित होनेसे मृतके समान है शरीर जिनका ऐसे अपने शरीर में निस्पृहवृत्ति रखनेवाले मनुष्यशिरोमणि ही इन कम पर विजय लाभ करते हैं । अथवा " अर्चा-अर्चिः " अर्थ है ज्वाला | जिस प्रकार अग्निकी ज्वाला लाल होती है उसी प्रकार क्रोध भी लाल होता है; अतः ज्वालाके सादृश्य से क्रोध को भी अर्चा कहा है । क्रोध यह अन्य कषायों का उपलक्षण है, इससे मान, माया और लोभ का भी ग्रहण हो जाता है। जिनकी आत्मासे कषायरूप अर्चा नष्ट हो चुकी है, अर्थात् जो कषायरहित हो चुके हैं वे मनुष्य ही अष्टविध कम के नष्ट करने में विशिष्टशक्तिशाली होते हैं । संसारमें बहुत से ऐसे भी बहुत से मनुष्य होते हैं कि जिन्हें शारीरिक शृङ्गार करने का जीवन में अवसर तक ही प्राप्त नहीं होता है, भील आदि ऐसे ही मनुष्यों में हैं; अतः इनकी भी यह अवस्था कर्मक्षपण के योग्य मानी जानी चाहिये ? इस प्रकारकी आशंकाको दूर करनेके लिये ही "मृताच" मृतेव मृता अर्चा = शरीरं येषां ते मृतोर्चा: અર્થાત્ શારીરિક શુષા વિભૂષારૂપ સંસ્કાર રહિત હોવાથી મૃતકસદૃશ જેનું શરીર છે; આવા પોતાના શરીરમાં નિસ્પૃહ વૃત્તિ રાખવાવાળા મનુષ્યશિરામણ જ આ કર્મો ઉપર વિજય લાભ કરે છે, અથવા “ अर्चा-अर्चिः " अर्थ नवाजा थे, ने પ્રકારે અગ્નિની જ્વાળા લાલ હોય છે તે પ્રકારે ક્રોધ પણ લાલ છે, માટે જ્વાળાની સદૃશતાથી ક્રોધને પણ બર્ના કહે છે, ક્રોધ-શબ્દ બીજા કષાયોનુ ઉપલક્ષણ છે. આમાં માન, માયા અને લાભના પણ સમાવેશ થાય છે. જેના આત્માથી કષાયરૂપી અર્ચાના નાશ થયેલ છે, અર્થાત્ જે કષાયરહિત છે તે જ મનુષ્ય આઠ પ્રકારના કર્મના ક્ષય કરવામાં વિશિષ્ટશક્તિશાળી છે. સંસારમાં એવા પણ ઘણા માણસો છે કે જેને શારીરિક શૃંગાર કરવાના અવસર જીવનમાં કોઈ વખત પણ પ્રાપ્ત થતા નથી, ભીલ આદિ એવા મનુષ્યા છે, માટે તેની પણ આ અવસ્થા કેક્ષપણુયોગ્ય માનવી જોઈએ ? આ પ્રકારની શંકાને દૂર કરવાને માટે જ " मृताच " शहनो अर्थ कषायरहित
66
66
શ્રી આચારાંગ સૂત્ર : ૨
""
כל