SearchBrowseAboutContactDonate
Page Preview
Page 687
Loading...
Download File
Download File
Page Text
________________ आचाराङ्गसूत्र पलितसादृश्यात्पलितमित्युच्यते; त्यजन्ति, आत्मनोमालिन्यकरणाद्रजोरूपमष्टविधं कर्मापनयन्ति ते विद्वांस इति भावः । ये निक्षिप्तदण्डाः सन्तोऽष्टविधं कर्म क्षपययन्ति, एवंभूताः के जीवविशेषाः सन्तीति शिष्यजिज्ञासायामाह-'नरा'इत्यादि। न्तन अष्टविध कर्मों को, जो वस्त्रादिकों को धूलके समान आत्मा को मलिन कर रहे हैं; अपनेसे दूर कर देता है, और वही विद्वान् भी है। शिष्यने जो यह प्रश्न किया था कि 'जिनधर्म से बहिर्भूत व्यक्तियों में उपेक्षाभाव धारण करनेवाला व्यक्ति उत्तम विद्वान् क्यों बन जाता है?' उसका ही यह समाधान है-'वेत्तीति विद्वान्'-अर्थात् जिसके भीतर स्वपर का विवेक जागृत हो रहा है वही विद्वान है। इस प्रकारकी विद्वत्ता प्राप्त करनेके लिये सर्वप्रथम इस बातका ज्ञानदृष्टिसे अवश्य विचार करना चाहिये कि ये कर्म जो अनादि कालसे मेरी आत्मा के साथ क्षीरनीरकी तरह संबंधित हो रहे हैं, इसका कारण क्या है ?, सूक्ष्म विचार करने पर ज्ञात होगा कि इनके साथ अभी तक संबंध होनेका कारण मन, वचन और कायकी सावध प्रवृत्ति ही है, अतः जैसे २ यह प्रवृत्ति रुकेगी वैसे२ नवीन कर्मों का आस्रव रुकेगा और संचित कर्मों की निर्जरा होगी। मन और कायकी सावद्य प्रवृत्ति को रोकनेके लिये तप संयम के आराधन करनेकी पूर्ण आवश्यकता शास्त्रकारों ने बतलाई है । तप संयम के आराधन करने से सावध व्यापारों का जितने २ अंश में अभाव होगा उतने२ કર્મોને-ધૂળ જેમ વસ્ત્રાદિકોને મલિન કરે છે તેમ આત્માને જેઓ મલિન કરી રહ્યા છે તેઓને-પિતાથી દૂર કરી નાખે છે, અને તે જ વિદ્વાન પણ છે. શિષ્ય જે પ્રશ્ન કરેલું હતું કે “જનધર્મથી વિમુખ વ્યક્તિઓમાં ઉપેક્ષાભાવ ધારણ કરવાવાળી વ્યક્તિને ઉત્તમ વિદ્વાન કેમ માનવામાં આવે છે? ? તેનું આ સમાधान छ-'वेत्तीति विद्वान् -मर्थात् नी मह२ स्व-५२न। विवे शत छ તે જ વિદ્વાન છે. આ પ્રકારની વિદ્વત્તા પ્રાપ્ત કરવા માટે સર્વ પ્રથમ આ વાતનું જ્ઞાનદષ્ટિથી વિચાર અવશ્ય કરવો જોઈએ કે આ કર્મો જે અનાદિ કાળથી મારા આત્માની સાથે દૂધ-પાણીની માફક એક થઈ રહ્યા છે તેનું કારણ શું છે? સૂક્ષ્મ વિચાર કરવાથી જ્ઞાત થશે કે એની સાથે હજી સુધી સંબંધ રહેવાનું કારણ મન, વચન અને કાયાની સાવદ્ય પ્રવૃત્તિ જ છે, માટે જેમ જેમ આ પ્રવૃત્તિ રોકાશે તેમ તેમ નવા કર્મોને આસવ અને સંચિત કર્મોની નિર્જરા થશે. મન, વચન અને કાયાની સાવદ્ય પ્રવૃત્તિ રોકવાને માટે તપ સંયમ આરાધન કરવાની આવશ્યકતા શાસ્ત્રકારોએ બતાવી છે. તપ સંયમની આરાધના કરવાથી સાવધ વ્યાપારને જેટલા જેટલા અંશે અભાવ થશે, તેટલા તેટલા અંશે આત્મામાં શ્રી આચારાંગ સૂત્ર : ૨
SR No.006302
Book TitleAgam 01 Ang 01 Aacharang Sutra Part 02 Sthanakvasi
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1957
Total Pages775
LanguageSanskrit, Hindi, Gujarati
ClassificationBook_Devnagari, Agam, Canon, & agam_acharang
File Size41 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy