SearchBrowseAboutContactDonate
Page Preview
Page 686
Loading...
Download File
Download File
Page Text
________________ सम्यक्त्व-अध्य० ४. उ. ३ ६४१ ननु ते विद्वांसः कथं विज्ञेया: ? इति शिष्यजिज्ञासायामाह - 'अणुवी ' इत्यादि । मूलम् - अणुवीइ पास, निक्खित्तदंडा जे केइ सत्ता पलियं चयंति, नरा मुयच्चा धम्मविउ-त्ति अंजू, आरंभजं दुक्खमिणं-ति णच्चा, एवमाहु संमत्तदसिणो ॥ सू० २ ॥ छाया - अनुविचिन्त्य पश्य, निक्षिप्तदण्डाः ये केऽपि सत्त्वाः पलितं त्यजन्ति, नरा मृताच धर्मविद इति ऋजवः आरम्भजं दुःखम् इदमिति ज्ञात्वा एवमाहुः सम्यक्त्वदर्शिनः || सू० २ ॥ टीका - अनुविचिन्त्य = पुनः पुनः पर्यालोच्य, पश्य = ज्ञानदृष्ट्या विलोकय, ये केsपि सत्त्वाः = जीवाः, निक्षिप्तदण्डाः = परित्यक्तमनोवाक्कायमयसावद्यव्यापाररूपदण्डाः सन्तः, पलितं = पुरातनं कर्मेत्यर्थः, अनादिकालावस्थायित्वेन चिरन्तनं कर्मापि रखता है, इनसे बहिर्भूत तत्त्वों में उसकी सदा उपेक्षा ही बनी रहती है। जहां अपने में स्वपरका विवेक जागृत हो रहा है वही दुनियां में विज्ञानों से भी अधिक विद्वान् है । अनेक शास्त्रों का अध्येता हो कर भी जो इस ज्ञानसे शून्य है वह विद्वान होकर भी सिद्धान्तज्ञों की दृष्टि में मूर्ख ही है | सू० १ ॥ जिनधर्म से बहिर्भूत व्यक्तियों के प्रति उपेक्षाभाव धारण करनेवाला मनुष्य विद्वान् क्यों बतलाया गया है ? इस प्रकार शिष्य की जिज्ञासा होने पर कहते हैं-' अणुवीइ ' इत्यादि । जो मनुष्य वारंवार विचार करके तथा ज्ञानदृष्टि से देखकर मन, वचन और काय सावयव्यापाररूप दण्डों से रहित हो जाता है वही अनादिकालसे आत्मा के साथ एकक्षेत्रावगाहरूप होने से आबद्ध चिर તેની સદા ઉપેક્ષા જ રહે છે. જે જીવમાં સ્વ-પરના વિવેક જાગ્રત રહે છે તે જ સંસારમાં સૌ વિદ્વાના કરતાં પણ અધિક વિદ્વાન છે. અનેક શાસ્ત્રાના જાણકાર હોવા છતાં પણ જે જ્ઞાનથી શૂન્ય છે તે વિદ્વાન હોવા છતાં પણ સિદ્ધાંતાની દૃષ્ટિમાં મૂર્ખ જ છે. ૫ સૂ૦૧ ૫ જિનધ`થી વિમુખ વ્યક્તિયો પ્રતિ ઉપેક્ષાભાવ ધારણ કરવાવાળા મનુષ્યને વિદ્વાન કેમ માનવામાં આવેલ છે? આ પ્રકારની શિષ્યની જીજ્ઞાસા થવાથી કહે छे- 'अणुवीइ ' छत्याहि. જે મનુષ્ય વારવાર વિચાર કરીને તથા જ્ઞાન દૃષ્ટિથી જોઇ મન, વચન અને કાયાના સાવદ્યવ્યાપારરૂપ દડાથી રહિત થઈ જાય છે તે જ અનાદિ કાળથી એક જ ક્ષેત્રમાં રહેવાવાળા હોવાથી આત્માની સાથે બંધાયેલા પુરાતન અવિધ ८१ શ્રી આચારાંગ સૂત્ર : ૨
SR No.006302
Book TitleAgam 01 Ang 01 Aacharang Sutra Part 02 Sthanakvasi
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1957
Total Pages775
LanguageSanskrit, Hindi, Gujarati
ClassificationBook_Devnagari, Agam, Canon, & agam_acharang
File Size41 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy