________________
आचारागसूत्रे ___ यथा कश्चिदरिमर्दननामा नराधिपो विपक्षपक्षदलनदक्षोऽप्यवसरानभिज्ञो नगरी सिंहादिश्वापदाकुलितामवलोक्यापि बहुषु प्राणिगणेषु नाशमुपगतेषु पश्चाच्च रक्षार्थ प्राकारं कारितवान् तथैव कालाकालसमुत्थायी चावसरानवसरानभिज्ञो भवतीति भावः। ___ यस्तु सम्यक् कालोत्थायी स च कालपरिज्ञानार्थ सततं सावधानो यथावसरं सकलां क्रियां विदधाति । किन्तु यथा जन्मादेरकालो नास्ति तथा धर्मेऽपि नाऽकालः, “धम्मो हि बुहेहिं परिसेवियो" इति वचनात् । यो हि रागवान् स कालाकालसमुत्थायी किमर्थमित्याह-"संयोगार्थी" संयुज्यते, संयोजनं वा संयोगः, सोऽर्थः-प्रयोजनं यस्यास्तीति संयोगार्थी । संयोगः शब्दादिविषयः, मातापित्रादिभिश्च संयोगस्तदर्थी-तत्प्रयोजनवान् । परन्तु अनवसरज्ञ होने से उसने अपनी प्रजाकी रक्षा उस समय-जब कि उसे सिंहादि नष्ट-भ्रष्ट कर रहे थे; नहीं की, पश्चात् जब लोग हर तरह से बर्बाद हो चुके तब उस समय जोकि उनकी रक्षा का अवसर नहीं था उसने रक्षा के लिये नगर का कोट बनवा दिया । जिस प्रकार वह राजा कालाकालसमुत्थायी होने से विवेकी नहीं माना जा सकता, उसी प्रकार जो प्राणी कालाकालसमुत्थायी होता है वह भी अवसर और अनवसर का यथार्थ ज्ञाता नहीं होता, जो कार्य के उचित काल में कार्य करने के स्वभाववाला होता है वह निरन्तर अवसर के अनुसार ही सावधान होकर उसी समय में समस्त क्रियाओं को करता है। रागवान प्राणी कालाकालसमुत्थायी क्यों होता है ? इसके लिये सूत्रकार कहते हैं-"संयोगार्थी " इत्यादि । वह संयोगार्थी है। संयोग ही जिसका प्रयोजन है वह संयोगार्थी है शब्दादिक विषयों के साथ, હોવાથી જ્યારે સિંહાઢિ હિંસક પ્રાણી પ્રજાને નાશ કરી રહ્યાં હતાં ત્યારે પ્રજાની રક્ષા કરી નહિ પણ જ્યારે પ્રજાની બરબાદી થઈ ગઈ ત્યારે જે કે અવસર નહિ હોવા છતાં પ્રજાની રક્ષા માટે કેટ બનાવ્યું. તે જે પ્રકારે તે રાજા કાળાકાળસમુત્થાયી હોવાથી વિવેકી મનાતું નથી તે પ્રકારે જે પ્રાણી કાળાકાળસમુત્થાયી છે તે પણ સમય અસમયને જ્ઞાતા નથી, જે કાર્યના ઉચિત કાળમાં કાર્ય કરવાના સ્વભાવવાળા હોય છે તે નિરંતર અવસર અનુસાર જ સાવધાન થઈ તે સમયમાં સમસ્ત ક્રિયાઓ કરે છે. રાગવાળે પ્રાણી કાળાકાળસમુથાયી કેમ બને છે? तेने भाटे सूत्र४२ ४३ छ-" संयोगार्थी " त्याहि. ते सयोगाथी छ. संयोग જેનું પ્રયોજન છે તે સંગાથી છે. શબ્દાદિક વિષયમાં તેમ જ માતાપિતાદિકની
શ્રી આચારાંગ સૂત્ર : ૨