________________
६२२
आचाराङ्गसूत्रे
ये तु रागान्धतया प्रमत्ता धर्मं नाभिजानन्ति ते किंभूता भवन्तीत्याह - 'इच्छा' इत्यादि । इच्छया = विषयसुखवाञ्छया, प्रणीताः = विषयाभिमुखं प्रकर्षेण नीताः, इच्छापरतन्त्रा इत्यर्थः । यद्वा - इहेन्द्रियाद्यनुकूला प्रवृत्तिरिच्छा, तया संसाराभिमुखं मन्त्रसाधना करे; तो भी वह कराल कालके तीखे दांतों से चीरा ही जाता है, अर्थात् किसी प्रकार भी प्राणी मृत्यु से नहीं बच सकता ॥१॥
उपक्रम - मृत्युका निमित्त कारण। जैसे-दण्ड, चाबुक, शस्त्र, रस्सी, विष आदि । निरुपक्रम - निमित्त रहित - आयुके पूर्ण होने पर अपनेआप मृत्युको प्राप्त होना ।
इस सूत्र में यह प्रकट किया जा रहा है कि जो राग और द्वेषसे अन्धे होकर प्रमादी हुए हैं और धर्म को नहीं जान रहे हैं वे विषयसुख की वाञ्छा से ही विषयों में आसक्त होते हैं । अपनी उस अभिलाषा की पूर्ति करनामात्र ही वे अपना परम कर्तव्य समझते हैं । इस समय उन्हें न्याय अन्याय का कुछ भी ध्यान नहीं रहता है । इच्छा की पूर्ति करनामात्र ही एक लक्ष्य होता है । इन्द्रियों के अनुकूल प्रवृत्तिका नामही इच्छा है । जो इन्द्रियोंके इन्हें अनुकूल जचा उसमें ही अन्धे होकर ये गिर पड़ते हैं, 'इसका भविष्यमें क्या परिणाम होगा ?' यह विचार इन्हें नहीं रहता । इच्छाओंके आधीन बने हुए मनुष्य संसारकी ओर ही दौड़ लगा रहे हैं । निवृत्तिमार्ग से वे दूर हैं । निवृत्तिमार्गकी मासि સાધના કરે તે પણ તે કરાળકાળના તીખા દાંતથી ચિરાઈ જ જાય છે, અર્થાત્ પ્રાણી મૃત્યુથી કોઈ પ્રકારે પણ બચી શકતા નથી. ॥ ૧ ॥
उपक्रम–मृत्युनुं निभित्तारण, प्रेम-डंडे, व्यायुङ, शस्त्र, रस्सी, विष महि. निरुपक्रम – निभित्तरक्षित - आयुष्य पु३ थवाथी आापभेणे मृत्युने वश थवुं. આ સૂત્રમાં એમ કહેવામાં આવેલ છે કે જેએ રાગ અને દ્વેષથી અંધ બનીને પ્રમાદી બને છે અને ધર્મને જાણતા નથી તે વિષયસુખની ઈચ્છાથી વિષયામાં આસક્ત અને છે. પેાતાની આ ઇચ્છાને પૂર્ણ કરવામાં જ પેાતાનું પરમ કર્તવ્ય સમજે છે. આ વખતે ન્યાય અન્યાયના કોઈ ખ્યાલ રાખતા નથી. ઈચ્છાને પૂર્ણાંકરવાના જ માત્ર એક ખ્યાલ રાખે છે. ઈન્દ્રિયાને અનુકૂળ પ્રવૃત્તિનું નામ જ ઈચ્છા છે. જે ઈન્દ્રિયાને અનુકૂળ ગમ્યુ તેમાંજ અંધ બનીને તે પડે છે. ‘ એનુ ભવિષ્યમાં શું પિરણામ આવશે ?” આ વિચાર એને નથી આવત. ઈચ્છાને આધીન અનેલો મનુષ્ય સંસારની તરફ જ દોટ લગાવે છે. નિવૃત્તિ માગથી તે દૂર છે. નિવૃત્તિ માર્ગની પ્રાપ્તિ વિના ઈચ્છાઓ પર અકુશ થતા
શ્રી આચારાંગ સૂત્ર : ૨