SearchBrowseAboutContactDonate
Page Preview
Page 643
Loading...
Download File
Download File
Page Text
________________ आचाराङ्गसूत्रे किंच-"नो लोगस्से." त्यादि । मूलम्-नो लोगस्सेसणं चरे ॥ सू० ६ ॥ छाया-नो लोकस्यैषणां चरेत् ॥ सू० ६ ॥ टीका--लोकस्य प्राणिवर्गस्य, एषणाम्-एपणा-अनुक्लेषु शब्दादिविषयेषूपानहीं है। इसी प्रकार स्वर्गादिक सुखोंकी वाञ्छा करना भी समकितीके लिये योग्य नहीं। अनुकूल शब्दों के सुनने से हर्षित होना, एवं प्रतिकूल शब्दों के सुनने से दुःखित होना, स्वादिष्ट रसादिकों के मिलनेसे आनन्द मानना, और प्रतिकूल रसादिकोंकी प्राप्तिमें आकुलित हो जाना, सुगन्धित पदार्थों के संघने में प्रेम प्रदर्शित करना, और दुर्गंधित वस्तुओं पर अरुचि रखना, कोमलादि स्पों में प्रमुदितमन होना, एवं कठिनादि स्पर्शी के होने पर म्लानवदन होना; यह समकिती के लिये सर्वथा अयोग्य ही है । समकिती तो समदृष्टि होता है। इस तरह की रागद्वेषमयी विषमदृष्टि उसमें नहीं होनी चाहिये । प्रतिकूल और अनुकूल शब्दादिकों की प्राप्ति में उसे यही भावना करनी चाहिये कि ये सब पुद्गल की पर्यायें सदा बदलती रहती हैं-पर्यायें स्थिररूप नहीं हैं, अतः इन अस्थिर पर्यायों में राग करनेसे और द्वेष रखने से मुझे कौनसा लाभ हो सकता है ? ॥ सू०५॥ तथा--'नो लोगस्स' इत्यादि। सम्यग्दृष्टि जीव लोकैषणा न करे, जिस प्रकार लोक, अनुकूल ઈચ્છા પણ સમકિતીને માટે એગ્ય નથી. અનુકૂળ શબ્દ સાંભળીને હર્ષિત થવું, અને પ્રતિકૂળ શબ્દ સાંભળીને દુઃખી થવું, સ્વાદિષ્ટ રસાદિક મળવાથી આનંદ માન, અને પ્રતિકૂળ રસાદિકથી વ્યાકુળ થવું, સુગંધિત પદાર્થોના સુંઘવામાં પ્રેમ દેખાડે અને દુર્ગન્ધિત વસ્તુઓ ઉપર અરૂચિ રાખવી, કોમલાદિ સ્પર્શમાં આનંદિત થવું અને કઠણ આદિ સ્વર્ગોમાં મોઢું બગાડવું આ બધું સમકિતીને માટે સર્વથા અયોગ્ય જ છે, સમકિતી તે સમદષ્ટિ હોય છે. આવા પ્રકારની રાગદ્વેષવાળી વિષમષ્ટિ તેને હેવી જોઈએ નહિ. પ્રતિકૂળ અને અનુકૂળ શબ્દ વિગેરેમાં તેણે ભાવના રાખવી જોઈએ કે આ બધા પર્યાય છે. પર્યાય સદા બદલાતી જ રહે છે, પર્યાય સ્થિરરૂપ નથી, માટે આ અસ્થિર પર્યાયોમાં રાગ કરવાથી અને દેષ રાખવાથી મને શું લાભ થવાનો છે કે સૂ૦ ૫ છે तथा-''नो लोगस्से' इत्याहि. સમ્યગ્દષ્ટિ જીવ લેકેષણ કરે નહિ, અર્થાતુ-જે પ્રકારે લેક, અનુકૂળ શબ્દો શ્રી આચારાંગ સૂત્ર : ૨
SR No.006302
Book TitleAgam 01 Ang 01 Aacharang Sutra Part 02 Sthanakvasi
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1957
Total Pages775
LanguageSanskrit, Hindi, Gujarati
ClassificationBook_Devnagari, Agam, Canon, & agam_acharang
File Size41 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy