SearchBrowseAboutContactDonate
Page Preview
Page 611
Loading...
Download File
Download File
Page Text
________________ आचारागसूत्रे रान्तर्मुहूर्तकाले उदेष्यमाणं मिथ्यात्वदलिकं द्विधा विधाय तत्रैकं दलिकमनिवृत्तिकरणान्तिमसमयपर्यन्ते उदयमानमिथ्यात्वदलिकेषु निक्षिपति, द्वितीयं दलिकं त्वनिवृत्तिकरणाव्यवहितोत्तरकालिकान्तर्मुहूर्तसमाप्त्यनन्तरकाले उदेष्यमाणैर्मिथ्यात्वदलिकैः सह संयोजयति । तथा चानिवृत्तिकरण कालाव्यवहितोत्तरकाले प्रथमोऽन्तर्मुहूतकाल एकस्तादृशः संजायते यत्र मिथ्यात्वकर्मणां किंचिदपि दलिकं नैव तिष्ठति । तथाचानेनान्तरकरणेन भव्यस्तस्मिन्नन्तर्मुहूर्ते उदययोग्यमिथ्यात्वदलिकहै वह कहते हैं जिसके अपूर्वकरण और अनिवृत्तिकरण, इन दो विशुद्ध परिणामों से विशिष्ट शक्तिका विकास हुआ है ऐसा भव्य जीव व्यवधानरहित अनिवृत्तिकरण के उत्तर अन्तर्मुहूर्त-समय में आगामी कालमें उदय आने योग्य मिथ्यात्व दलियों के दो टुकडे-भाग करता है। उसमें एक टुकडे को अनिवृत्तिकरणके अन्तिमसमयपर्यन्त उदयागत मिथ्यात्वके दलियों में प्रक्षित करता है, और दूसरे भागको अनिवृत्तिकरण के अव्यवहित उत्तरकालीन अन्तर्मुहर्त की समाप्तिके अनन्तर (अन्तररहित ) कालमें उदय आने योग्य मिथ्यात्व के दलियों के साथ संयुक्त करता है । इस तरह अनिवृत्तिकरण कालके व्यवधानरहित उत्तर कालमें प्रथम अन्तर्मुहूर्तकाल एक ऐसा काल होता है कि जिसमें मिथ्यात्व कर्मका एक भी दलिया शेष नहीं रहता। इस अन्तरकरण परिणाम के द्वारा भव्य जीव उस अन्तर्मुहर्तकाल में उदय योग्य मिथ्यात्व के दलियों के प्रथम स्थितिरूप एक भागको उसके पूर्वकालवी जो अકરણનું કાર્ય છે. આ કાર્ય એના દ્વારા જીવ જે પ્રકારથી કરે છે તે કહે છે જેને અપૂર્વકરણ અને અનિવૃત્તિકરણ, આ બે વિશુદ્ધ પરિણામોથી વિશિષ્ટ શક્તિને વિકાસ દે છે આવા ભવ્ય જીવ વ્યવધાનરહિત અનિવૃત્તિકરણની પછી અન્તમુહૂર્ત સમયમાં આગામી કાળમાં ઉદય આવવા ગ્ય મિથ્યાત્વના દલિના બે ટુકડા-ભાગ કરે છે. એમાં એક ટુકડાને અનિવૃત્તિકરણના અંતિમ સમયના અન્તમાં ઉદયાગત મિથ્યાત્વના દલિયામાં પ્રક્ષિત કરે છે. અને બીજા ભાગને અનિવૃત્તિકરણના અવ્યવહિત ઉત્તરકાલીન અનતમુહૂર્તની સમાપ્તિના અનન્તર (અતરરહિત) કાળમાં ઉદય આવવા ગ્ય મિથ્યાત્વના દલિની સાથે સંયુક્ત કરે છે. આ રીતે અનિવૃત્તિકરણુકાળના વ્યવધાનસહિત ઉત્તર કાળમાં પ્રથમ અન્તર્મુહૂતકાળ એક એવો કાળ થાય છે કે જેમાં મિથ્યાત્વ કર્મનો એક પણ દલિયું શેષ નથી રહેતું. આ અન્તરકરણ–પરિણામ દ્વારા ભવ્ય જીવ આ અન્તર્મુહૂર્તકાળમાં ઉદયગ્ય મિથ્યાત્વના દલિયેના પ્રથમ સ્થિતિરૂપ એક ભાગને એને પૂર્વકાળવત્તી જે અનિવૃત્તિકરણને શ્રી આચારાંગ સૂત્ર : ૨
SR No.006302
Book TitleAgam 01 Ang 01 Aacharang Sutra Part 02 Sthanakvasi
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1957
Total Pages775
LanguageSanskrit, Hindi, Gujarati
ClassificationBook_Devnagari, Agam, Canon, & agam_acharang
File Size41 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy