SearchBrowseAboutContactDonate
Page Preview
Page 610
Loading...
Download File
Download File
Page Text
________________ सम्यक्त्व-अध्य० ४. उ. १ ५६५ करणमित्युच्यते । तस्य स्थितिकालोऽन्तर्मुहूर्तप्रमाणः, तदानीं जीवस्य वीर्यसमुल्लासोऽपूर्वकरणापेक्षया परिवर्धते । तस्यान्तर्मुहूर्तप्रमाणायां स्थितौ संख्येयेषु भागेषु गतेषु सत्स्वेकस्मिंश्च संख्येयतमे भागे शेषे तिष्ठति सति मिथ्यात्वप्रदेशवेद्यदलिकाभावकरणरूपम् अन्तरकरणं प्रवर्तते। अन्तरकरणाख्यस्य जीवपरिणामस्यापि स्थितिकालोऽन्तर्मुहूर्तप्रमाणः, परंत्वन्तर्मुहूर्तस्यासंख्यातभेदसद्भावेनानिवृत्तिकरणकालस्वरूपान्तर्मुहूर्तापेक्षया तदन्तिमभागवर्ती न्यूनोऽयमन्तरकरणकालोऽन्तर्मुहूर्तमिति । ___ अनिवृत्तिकरणस्यान्तिमे भागेऽन्तरकरणस्य कार्य प्रारभ्यते, तद्यथा-अपूर्वकरणानिवृत्तिकरणलक्षणविशुद्धिपरिणामजनितसामर्थ्यसमन्वितोभव्यस्तदव्यवहितोत्तयह परिणाम सम्यक्त्व प्राप्त कराये विना छूटता ही नही है, इसी लिये इसका नाम “अनिवृत्तिकरण" पड़ा है । इसकी स्थिति अन्तमुहर्त की है, जीवके अपूर्वकरणकी अपेक्षा इस समय अधिक मात्रामें वीर्योल्लास बढ़ता है । अन्तर्मुहूर्तप्रमाण स्थिति में से संख्यात भाग घटते २ जब उसका अन्तिम संख्यातवां भाग अवशिष्ट रह जाता है उस समय अन्तरकरण होता है। यह मिथ्यात्व के प्रदेशोंके वेदन करने योग्य दलियों के अभाव (क्षय ) का कारण होता है । इसकी भी स्थिति अन्तमुहर्त की है। यह अन्तर्मुहूर्त जघन्य अन्तर्मुहूर्त है। अनिवृत्तिकरण के कालका अन्तर्मुहर्त उत्कृष्ट अन्तर्मुहूर्त है। अन्तर्मुहर्तके भी असंख्यात भेद हैं। ___ अनिवृत्तिकरण के अंतिम भागमें अन्तःकरणका कार्य प्रारम्भ होता है। मिथ्यात्वके प्रदेशों के वेदन करने योग्य दलियों का अभाव करना ही अन्तरकरणका कार्य है। वह कार्य इसके द्वारा जीव जिस प्रकार से करता વગર છુટતો જ નથી, તેથી તેનું નામ “અનિવૃત્તિકરણ પડ્યું છે, એની સ્થિતિ અંતર્મુહૂર્તની છે. જીવને અપૂર્વકરણની અપેક્ષા આ સમયે અધિક માત્રામાં વિલાસ વધે છે. અન્તર્મુહૂર્ત પ્રમાણ સ્થિતિમાંથી સંખ્યાત ભાગ ઘટતાં ઘટતાં જ્યારે તેને અંતિમ સંખ્યાતમે ભાગ અવશિષ્ટ રહી જાય છે તે વખતે અન્તરકરણ થાય છે. આ મિથ્યાત્વના પ્રદેશના વેદન કરવા યોગ્ય દલિના અભાવ (ક્ષય) નું કારણ થાય છે. એની પણ સ્થિતિ અન્તર્મુહૂર્તની છે. આ અન્તમુહૂર્ત જઘન્ય અન્તર્મુહૂર્ત છે. અનિવૃત્તિકરણના કાળનું અંતર્મુહર્ત ઉત્કૃષ્ટ અંતર્મુહૂર્ત છે. અંતમુહૂર્તના પણ અસંખ્તાત ભેદ છે. અનિવૃત્તિકરણના અંતિમ ભાગમાં અન્ડરકરણનું કાર્ય પ્રારંભ થાય છે. મિથ્યાત્વના પ્રદેશોના વેદન કરવા ગ્ય દલિને અભાવ કરે, એ જ અંતર શ્રી આચારાંગ સૂત્ર : ૨
SR No.006302
Book TitleAgam 01 Ang 01 Aacharang Sutra Part 02 Sthanakvasi
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1957
Total Pages775
LanguageSanskrit, Hindi, Gujarati
ClassificationBook_Devnagari, Agam, Canon, & agam_acharang
File Size41 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy