SearchBrowseAboutContactDonate
Page Preview
Page 596
Loading...
Download File
Download File
Page Text
________________ सम्यक्त्व-मध्य० ४. उ. १ रक्षणेन, मार्यमाणानां संकटान्मोचनेन, धर्मोपदेशेन मोक्षमार्गे योजनया च यथासामर्थ्यमनुग्रहं कुरुते । . (५) आस्तिक्यपरिणामेन च 'यदिह तीर्थकरैः प्रतिबोधितं तत् सर्वमेव सत्य, तथैव सर्वे जीवाजीवादयोऽर्थाः सन्ति निश्शङ्कम्' इति मन्यते । स च कासादिविस्रोतसिकारहितो भवति । एवंभूतैः शमादिपरिणामैः सम्यक्त्वं विज्ञेयं भवितुमहति । लब्धसम्यक्त्वश्च सम्यग्दृष्टिरित्युच्यते । स चान्तर्मुहूर्तकालमपि सम्यक्त्वेन स्पृष्टश्चेदुत्कृष्टतो देशोअनेक कष्टों से व्यथित ही अनुभव किया करता है, और अपने समान ही उन्हें मान कर उनके उन दुःखों का स्वयं अनुभव करके निष्पक्ष दृष्टि से युक्त हो कर उनके उन दुःखों को दूर करने की यथाशक्ति कोशिश में रहता है । अपनी शक्तिके अनुसार उनकी रक्षा करता है। मरते हुए तथा घातकनारा मारे जाते हुए जीवों को यथाशक्ति बचाता है और मोक्षमार्गसे विपरीत जनों को सद्धर्मके उपदेश से भावित कर उन्हें मोक्षमार्ग में लगाने की अपनी शक्तिके अनुसार चेष्टा भी करता है। ___(५) आस्तिक्य-"जो जिनेन्द्रदेवने कहा है वह सर्व ही सत्य है" इस प्रकार दृढ आस्थावाली मति ही आस्तिक्य भाव है। इस आस्तिक्य भाववाला जीव जिनप्रतिपादित तत्त्वों में निश्शंक होकर दृढ़ आस्थासम्पन्न होता है । वह जीव जिनवचनों में शंकाकासादिरहित होता है। __इन पूर्वोक्त शमादिभावरूप चिह्नोंसे सम्यक्त्व का अस्तित्व जाना जाता है । जीव यदि सम्यग्दर्शनका एक अंतर्मुहूर्त भी स्पर्श कर लेता વ્યથિત જ અનુભવ કર્યા કરે છે. અને પિતાના સમાન જ તેઓને માનીને તેઓના તે દુઃખોને અનુભવ સ્વયં કરીને નિષ્પક્ષદષ્ટિયુક્ત થઈ તેઓના તે દુઃખને દ્વર કરવાની યથાશક્તિ કોશિશમાં રહે છે, પિતાની શક્તિના પ્રમાણમાં તેની રક્ષા કરે છે. મરતા જીને તથા ઘાતકી દ્વારા મરાતા જીવોને યથાશક્તિ બચાવે છે, અને મોક્ષમાર્ગથી વિપરીત જનેને સધર્મના ઉપદેશથી ભાવિત કરી તેને મોક્ષમાર્ગમાં લગાડવામાં પોતાની શક્તિ-અનુસાર ચેષ્ટા કરે છે. (५) आस्तिस्य-२ जिनेन्द्र हवे ह्यां छे ते स सत्य छे." 20 प्रीરની દઢ આસ્થાવાળી મતિ જ આસ્તિક્ય ભાવ છે. આ આસ્તિકયભાવવાળાં જીવ જિનપ્રતિપાદિત તમાં નિશંક થઈને દઢ આસ્થાવાળા થઈ જાય છે. તે જીવ જિન વચનમાં શંકાકાંક્ષાદિરહિત હોય છે. આ પૂર્વોક્ત સમાદિભાવરૂપ ચિહ્નોથી સમ્યક્ત્વનું અસ્તિત્વ જાણવામાં આવે છે. જીવ જો સમ્યગ્દર્શનને એક અંતર્મુહૂર્ત પણ સ્પર્શ કરી લે છે તે નિયમથી શ્રી આચારાંગ સૂત્ર : ૨
SR No.006302
Book TitleAgam 01 Ang 01 Aacharang Sutra Part 02 Sthanakvasi
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1957
Total Pages775
LanguageSanskrit, Hindi, Gujarati
ClassificationBook_Devnagari, Agam, Canon, & agam_acharang
File Size41 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy