SearchBrowseAboutContactDonate
Page Preview
Page 595
Loading...
Download File
Download File
Page Text
________________ आचाराङ्गसूत्रे (३) निर्वेदाख्येन सम्यक्त्वपरिणामेन जीवो मन्यते - ' नारक तिर्यङ्मनुष्य देवभवेषु सर्वेष्वेव दुःखमस्ति, अतः सर्वमेव जगन्निःसार-मिति । अपि च ममत्वविषवेगरहितो भवति । ५५० (४) प्राणिवर्ग समन्तादवलोक्यानुकम्पाख्येन सम्यक्त्वपरिणामेन -' इमे संसारचक्र परिभ्रान्ताः शारीरैमनिसैश्च विविधदुःखैः पराभूताः सन्ती' - ति मत्वा स्वात्मौपम्येन तेषां दुःखान्यनुभूय स्वकीय परकीयभावाऽभावपूर्वकमभयदानेन, प्राणिनां रीत स्वभाववाला है' इसका तात्पर्य यही है कि वह कर्म के उदय के आधीन नहीं है, अपितु आत्मा का निजस्वभाव है। एक बार जिस जीव को इसकी प्राप्ति हो जाती है उसको फिर इस संसार में परिभ्रमण नहीं करना पड़ता, एवं जीव को वहां पर निरतिशय अनंत आनन्द की प्राप्ति होती है इसलिये वह मोक्ष स्वयं अपूर्व अनंत आनन्द का एक धाम है । संवेग परिणामवाला जीव इस प्रकारके मोक्षसुखकी ही अभिलाषा करता है । (३) निर्वेद - निर्वेदगुणवाला जीव 'नरक, तिर्यञ्च देव और मनुष्यभवमें सर्वत्र ही दुःखका साम्राज्य छाया हुआ है इस लिये यह समस्त जगत दुःखका एक भाजन है' ऐसा समझ कर उसको निःसार-साररहित ही जानता है । ममतारूप जहर से वह दूर ही रहता है। (४) अनुकंपा - दुःखी जीवों पर दयाभाव होना ही अनुकंपा है। इस गुणवाला जीव संसारस्थ समस्त प्राणिवर्ग को शारीरिक मानसिक વિપરીત સ્વભાવવાળા છે' એના તાત્પર્ય એ છે કે તે કર્મીના ઉદ્ભયને આધીન નથી પણ આત્માના નિજસ્વભાવ છે. એક વાર જે જીવને મેક્ષની પ્રાપ્તિ થઈ ગઈ તા પછી એને આ સંસારમાં પરિભ્રમણ કરવું પડતું નથી. અને જીવને ત્યાં નિરતિશય અને આનંદની પ્રાપ્તિ થાય છે, તેથી તે મેાક્ષ પાતે અપૂર્વ અનંત આનદના ધામ છે, સંવેગપરિણામવાળા જીવ આવા પ્રકારના મેક્ષ-સુખનીજ અભિલાષા કરે છે. (3) निर्वेद - निर्वेद्वगुणुवाणी लव-' नरड, तिर्यय, देव मने मनुष्य लवभां સત્ર દુ:ખનું સામ્રાજ્ય જ પથરાયેલું છે, એથી સમસ્ત આ જગત દુ:ખનું એક ભાજન છે” એવુ' સમજીને તેને નિઃસાર-સારરહિત માને છે. મમતારૂપી ઝેરથી તે દૂર જ રહે છે. (४) अनुकंपा — दुःजी वो उपर हया रवी तेनुं नाम अनुया छे. या ગુણવાળા જીવ સંસારના સમસ્ત પ્રાણુિવને અનેક શારીરિક માનસિક કષ્ટોથી શ્રી આચારાંગ સૂત્ર : ૨
SR No.006302
Book TitleAgam 01 Ang 01 Aacharang Sutra Part 02 Sthanakvasi
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1957
Total Pages775
LanguageSanskrit, Hindi, Gujarati
ClassificationBook_Devnagari, Agam, Canon, & agam_acharang
File Size41 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy