SearchBrowseAboutContactDonate
Page Preview
Page 564
Loading...
Download File
Download File
Page Text
________________ सम्यक्त्व-अध्य० ४. उ. १ सति हि-अनन्तसुखदो निःश्रेयसतरुबीजभूत औपशमिकसम्यक्त्वलाभो जघन्यतः समयमात्रेण उत्कर्षतः षड्भिरावलिकाभिरपगच्छति। आसादनमित्यत्र पृषोदरादित्वाद् यकारलोपः, 'कृबहुल'-मिति कर्तर्यनट् । आसादनेन सह वर्तत-इति सासादनम् । अनन्तानुबन्धिकषायोदये सति औपशमिकसम्यक्त्वात् प्रपतन् मिथ्यात्वसंक्रमणाभिमुखः सन् यावत् मिथ्यात्वभूमिं न प्रामोति तदन्तराले वर्तमानस्य यत् सम्यक्त्वं तत् सासादनं भवति । ___ अथवा-यह सम्यक्त्व सासादन के नाम से भी कहा जाता है, अर्थात् इसका दूसरा नाम सासादनसम्यक्त्व भी है । 'आयं सादयतिअपनयतीत्यासादनम् ; आसादनेन सह वर्तते-इति सासादनम्' अर्थात्'आय' नाम औपशमिकसम्यक्त्वके लाभका है। उस लाभ को जो हटाता है, उसे आसादन कहते हैं। उसके सहित होने से वह सासादन कहा जाता है। इस सम्यक्त्व की प्राप्तिरूप लाभको हटानेवाला अनंतानुबंधी कषाय के उदयका वेदन ही है । क्यों कि इसके होने पर अनन्त सुखदाता और निश्रेयस-मोक्षरूप वृक्षका बीजरूप जो औपशमिक सम्यक्त्व है उसका लाभ-सद्भाव कम से कम एक समय तक और अधिक से अधिक छह आवलिकाल तक ही रह कर फिर दूर हो जाता है। इसका फलितार्थ यही है कि औपशमिकसम्यक्त्वमें जो अनंतानुबंधी कषाय का उपशम है वह अपने काल-अन्तर्मुहूर्त-तक ही रहता है। इसके बाद जब उस कषाय का उदय हो जाता है तब यह जीव औप અથવા–આ સમ્યક્ત્વ સાસાદનના નામથી પણ કહેવામાં આવે છે. અર્થાત્ मेनु भानु नाम सासाहन-सभ्यत्व ५४ छे. 'आयं सादयति-अपनयतीत्यासादनम्, आसादनेन सह वर्तते इति सासादनम् ' अर्थात 'आय' नाम मोपशभि सभ्यत्वना લાભનું છે. એ લાભને જે હઠાવે છે એને આસાદન કહે છે. એના સહિત હોવાથી તે સાસાદન કહેવાય છે. આ સમ્યક્ત્વની પ્રાપ્તિરૂપ લાભને હઠાવવાવાળા અનંતાનુબંધી કષાયના ઉદયનું વેદન જ છે, કારણ કે આના હોવાથી અનત સુખ દેવાવાળા અને નિ શ્રેયસ–મેક્ષ-રૂપ વૃક્ષના બીજસ્વરૂપ જે ઔપથમિક-સમ્યક્ત્વ છે એને લાભસદભાવ ઓછામાં ઓછા એક સમય સુધી અને વધારેમાં વધારે છે આવલી કાળ સુધી રહીને પછી દૂર થઈ જાય છે. એને ફલિતાર્થ એ છે કે પશમિક સમ્યક્ત્વમાં જે અનંતાનુબંધી કષાયને ઉપશમ છે તે પોતાના કાલ– અન્તર્મહત સુધી રહે છે. ત્યારબાદ જ્યારે એ કષાયને ઉદય થઈ જાય છે શ્રી આચારાંગ સૂત્ર : ૨
SR No.006302
Book TitleAgam 01 Ang 01 Aacharang Sutra Part 02 Sthanakvasi
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1957
Total Pages775
LanguageSanskrit, Hindi, Gujarati
ClassificationBook_Devnagari, Agam, Canon, & agam_acharang
File Size41 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy