SearchBrowseAboutContactDonate
Page Preview
Page 563
Loading...
Download File
Download File
Page Text
________________ आचारागसूत्रे सति मिथ्यात्वाभिमुखतयाऽनन्तानुबन्धिकषायोदयादौपशमिकसम्यक्त्वोपरि व्यलीकचित्तस्य तत्सम्यक्त्वमुद्रमतस्तद्रसास्वादनं जघन्यतः समयमात्रे, उत्कर्षतश्च षडावलिकायां भवति, तस्मादिदं सम्यक्त्वं सास्वादनमुच्यते । अस्मिन् सम्यक्त्वेऽनन्तानुवन्धिकषायोदयसत्त्वेनात्मपरिणामनैमल्याभावादव्यक्ता तत्त्वार्थानभिरुचिस्तिष्ठति, मिथ्यात्वे तु व्यक्ता, इत्येव तयोर्भेदः। यद्वा-इदं सासादननाम्नाऽपि निगद्यते । तत्र-आयम्=औपशमिकसम्यक्त्वलाभं सादयति अपनयतीत्यासादनम् अनन्तानुबन्धिकषायवेदनम् । तस्मिन् उसी प्रकार मिथ्यात्वके उदय होनेसे मिथ्यात्वप्राप्तिके सम्मुख हुआ जीव भी अनन्तानुबन्धी कषाय के उदय से जब औपशमिक सम्यक्त्वके ऊपर अरुचि-चित्तवाला होकर उसका वमन-त्याग कर देता है, अर्थात् -जब वह सम्यक्त्व उससे छूट जाता है, तब उसका आस्वादन भी उसे कमसे कम एक समय तक, और ज्यादा से ज्यादा छह आवलिकाल तक बना ही रहता है। इस कारण इस सम्यक्त्व को सास्वादनसम्यक्त्व कहा गया है । इस सम्यक्त्व में अनन्तानुबन्धी कषाय के उदय का सद्भाव होने से (क्रोधादिकों में से किसी एक के उद्यका सद्भाव होने से) आत्मा के परिणामों में यथावत् निर्मलता-विशुद्धि-का अभाव हो जाता है। इससे यहां तत्त्वार्थ के प्रति यद्यपि व्यक्त-प्रगट-रूप में अग्रीति-अरुचि नहीं है; फिर भी अव्यक्त रूपसे वह यहां है ही। इसीलिये तो मिथ्यात्व और सास्वादनमें इसी अग्रीति की व्यक्ताव्यक्तता से भेद माना गया है। ત્વપ્રાપ્તિના સમ્મુખ થયેલ જીવ પણ અનંતાનુબંધી કષાયના ઉદયથી જ્યારે ઔપથમિક–સમ્યકત્વના ઉપર અરૂચિચિત્તવાળા થઈને એને વમન-ત્યાગ કરે છે, અર્થાત્ જ્યારે તે સમ્યક્ત્વ છૂટી જાય છે ત્યારે એનું આસ્વાદન પણ એને ઓછામાં ઓછા એક સમય સુધી અને વધારેમાં વધારે છે–આવલિકાળ સુધી રહે છે. આ કારણે આ સમ્યક્ત્વને સાસ્વાદન–સમ્યક્ત્વ કહેવામાં આવેલ છે. આ સમ્યકૃત્વમાં અનંતાનુબંધી કષાયના ઉદયને સદ્ભાવ હોવાથી (ક્રોધાદિકમાંથી કઈ એકના ઉદયને સદ્ભાવ હોવાથી) આત્માના પરિણામમાં યથાવત નિર્મળતા–વિશુદ્ધિ– અભાવ થઈ જાય છે, તેથી અહીંયા તત્ત્વાર્થના પ્રતિ યદ્યપિ વ્યક્ત–પ્રગટ-રૂપમાં અપ્રીતિ–અરૂચી નથી; તે પણ અવ્યક્તરૂપથી તે અહીંયા છે જ. તેથી તો મિથ્યાત્વ અને સાસ્વાદમાં એ જ અપ્રીતિની વ્યતાવ્યક્તતાથી ભેદ માનવામાં આવે છે. શ્રી આચારાંગ સૂત્ર : ૨
SR No.006302
Book TitleAgam 01 Ang 01 Aacharang Sutra Part 02 Sthanakvasi
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1957
Total Pages775
LanguageSanskrit, Hindi, Gujarati
ClassificationBook_Devnagari, Agam, Canon, & agam_acharang
File Size41 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy