SearchBrowseAboutContactDonate
Page Preview
Page 565
Loading...
Download File
Download File
Page Text
________________ ५२० आचारागसूत्रे (५) वेदकसम्यक्त्वमुच्यते-वेदयति-अनुभवति सम्यक्त्वपुद्गलानिति वेदकोऽनुभविता, तदर्थान्तर्भूतत्वात् सम्यक्त्वमपि वेदकम् । सम्यक्त्वपुद्गलपुञ्जस्य बहुतरक्षपितस्य चरमपुद्गलानां ग्राससमये वेदकसम्यक्त्वं भवति । तथाहि-क्षपकश्रेणिप्राप्तोऽन्तानुवन्धिकषायचतुष्टयमपि क्षपयित्वा मिथ्यात्वमिश्रपुद्गलपुत्रान् क्षपयति, शमिकसम्यक्त्वसे पतित होकर मिथ्यात्वके सम्मुख होता है-(अभी मिथ्यात्वमें प्राप्त नहीं हुआ है किन्तु उसके सम्मुख ही हुआ है ); सो जब तक यह जीव मिथ्यात्वरूपी भूमि को प्राप्त नहीं हुआ है, अर्थात्जब तक सम्यक्त्वरूपी पर्वत से गिर कर बीच में ही है, तब तक उस जीवका जो सम्यक्त्व है उसका नाम सासादन है ।। (५) वेदकसम्यक्त्व का स्वरूप वेदयति =अनुभवति सम्यक्त्वपुद्गलान्-इति वेदका अनुभविता, तदर्थान्तर्भूतत्वात् सम्यक्त्वमपि वेदकम् । ___अर्थात्-सम्यक्त्वप्रकृति के पुद्गलों का जो अनुभव करनेवाला है, उसे वेदक-अनुभविता कहते हैं। उससे अभिन्न होनेसे सम्यक्त्व भी वेदक कहलाता है। सम्यक्त्वप्रकृति के जितने भी पुद्गलपुंज हैं, उनमें से अधिकतर पुद्गलपुजों का क्षय हो चुकने पर बाकी जो चरमपुद्गलपुंज रहते हैं उनके ग्रासके समीप (नष्ट करने के समय )में वह वेदकसम्यक्त्व होता है। क्षपकश्रेणीको प्राप्त हुआ जीव अनंतानुबंधिचतुष्टय ત્યારે એ જીવ પથમિક સમ્યક્ત્વથી પતિત થઈ મિથ્યાત્વની સન્મુખ થાય છે (હજુ મિથ્યાત્વમાં પ્રાપ્ત નથી થયો પણ એની સન્મુખ થયે છે) માટે જ્યાં સુધી એ જીવ મિથ્યાત્વરૂપી ભૂમિને પ્રાપ્ત નથી થયે, અર્થાત્ જ્યાં સુધી સમ્યક્ત્વરૂપી પર્વતથી પડીને વચમાં જ છે. તે સમયે તે જીવનું જે સમ્યક્ત્વ છે તેનું નામ સાસાદન છે (૪). (५) ३६४-सभ्यत्वनु स्व३५ ४ छ-'वेदयति अनुभवति सम्यक्त्वपुद्गलान् इति वेदकः अनुभविता, तदर्थान्तर्भूतत्वात् सम्यक्त्वमपि वेदकम् । ' અર્થાત–સમ્યક્ત્વપ્રકૃતિના પુદ્ગલેને જે અનુભવ કરવાવાળો છે, એને વેદક-અનુભવિતા કહે છે. એનાથી અભિન્ન હોવાથી સમ્યક્ત્વ પણ વેદક કહેવાય છે. સમ્યક્ત્વપ્રકૃતિના જેટલા પણ પુદ્ગલપુંજ છે, એમાંથી અધિકતર પુદ્ગલપુંજને નાશ થયા પછી બાકી જે ચરમ પુદ્ગલ રહે છે એના ગ્રાસની સમીપ (નાશ કરવાના સમય)માં તે વેદક–સમ્યકત્વ થાય છે. ક્ષપકશ્રેણીને પ્રાપ્ત થયેલા જીવ અનંતાનુબંધિ-ચતુષ્ટયનું પણ ક્ષપણ કરીને મિથ્યાત્વપ્રકૃતિ શ્રી આચારાંગ સૂત્ર : ૨
SR No.006302
Book TitleAgam 01 Ang 01 Aacharang Sutra Part 02 Sthanakvasi
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1957
Total Pages775
LanguageSanskrit, Hindi, Gujarati
ClassificationBook_Devnagari, Agam, Canon, & agam_acharang
File Size41 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy