SearchBrowseAboutContactDonate
Page Preview
Page 541
Loading...
Download File
Download File
Page Text
________________ __ आचारागसूत्रे टीका- आदानमिति-आदानं कर्मोपादानं क्रोध, निषेद्धा-अपनेता स्वकृतभित्=पूर्वोपार्जितकर्मक्षपयिता भवतीत्यर्थः । मू० १२॥ जम्बूस्वामी पृच्छति-'किमथि उवाही' इत्यादि। मूलम्-किमथि उवाही पासगस्स ?, न विजइ नत्थित्ति बेमि ॥ सू० १३ ॥ छाया--किमस्ति उपाधिः पश्यकस्य, न विद्यते नास्तीति ब्रवीमि ॥१३॥ टीका--पश्यकस्य केवलिनः, उपाधिः उपाधीयते इत्युपाधिः, तत्र द्रव्योपाधिर्हिरण्यसुवर्णादिः, भावोपाधिआनावरणीयादिकं कर्म, यद्वा-उपाधीयते व्यप. आदान-कौके उपादान-ग्रहण करने में प्रधानकारण ऐसे क्रोधका जो परिहार करता है वह अपने पूर्वोपार्जित कर्मोका विनाशक होता है। भावार्थ-अष्टविध कौंका मूल कारण क्रोध है, ऐसा समझकर तीर्थङ्कर भगवानने इसका सर्वथा परिहार किया है । अतः इसके परिहारसे वे नवीन कर्मोके बन्धक नहीं हुए, इतना ही नहीं; उनकी आत्मामें जो कुछ पूर्वसंचित कर्म थे उनको भी संवरकी प्राप्सिसे उन तीर्थङ्कर प्रभुने नष्ट कर दिये। इसलिये मोक्षाभिलाषी मुनिका कर्तव्य है कि वह वीतराग तीर्थङ्करप्रभुका आदर्श सामने रखकर उस मार्गका अनुसरण करे॥सू०१२॥ अब उपाधि के विषय में कहते हैं-'किमथि' इत्यादि । जम्बूस्वामी श्री सुधर्मास्वामीसे पूछते हैं कि-हे भदन्त ! केवली भगवानके उपाधि है क्या ? श्री सुधर्मास्वामी कहते हैं कि उनके किसी भी प्रकारकी उपाधि नहीं है । हिरण्यसुवर्णादिरूप द्रव्य-उपाधि और આદાન-કર્મોના ઉપાદાન-ગ્રહણ કરવામાં પ્રધાન કારણ જે કોધ છે તેને જે પરિહાર કરે છે તે પિતાના પૂર્વોપાર્જિત કર્મોને વિનાશક બને છે. ભાવાર્થ—અષ્ટવિધ કર્મોનું મૂલ કારણ ક્રોધ છે, એવું સમજીને તીર્થંકર ભગવાને તેને સર્વથા પરિહાર કરેલ છે, માટે તેના પરિહારથી તે નવીન કર્મોના બંધક નથી થયાં, એટલું જ નહિ, જેટલા કંઈ તેની આત્મામાં પૂર્વ સંચિત કર્મ હતા તે સંવરની પ્રાપ્તિથી તે તીર્થંકર પ્રભુએ નષ્ટ કરી નાખ્યા. માટે મોક્ષાભિલાષી મુનીનું કર્તવ્ય છે કે તે વીતરાગ પ્રભુને આદેશ સામે રાખીને તે માર્ગનું અનુસરણ કરે છે. સૂ૦ ૧૨ वे उपाधिना विषयमा ४९ छ–'किमत्थि' त्याह જખ્ખ સ્વામી સુધર્મા સ્વામીને પૂછે છે કે હે ભદન્ત! કેવળી ભગવાનને ઉપાધિ છે કે નહિ? શ્રી સુધર્માસ્વામી કહે છે કે તેને કઈ પણ પ્રકારની ઉપાધિ નથી. હિરણ્ય સુવર્ણદિરૂપ દ્રવ્ય-ઉપાધિ અને જ્ઞાનાવરણીયાદિ કર્મ ભાવ-ઉપાધિ આ શ્રી આચારાંગ સૂત્ર : ૨
SR No.006302
Book TitleAgam 01 Ang 01 Aacharang Sutra Part 02 Sthanakvasi
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1957
Total Pages775
LanguageSanskrit, Hindi, Gujarati
ClassificationBook_Devnagari, Agam, Canon, & agam_acharang
File Size41 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy