SearchBrowseAboutContactDonate
Page Preview
Page 538
Loading...
Download File
Download File
Page Text
________________ शीतोष्णीय-अध्य० ३. उ. ४ यावदवगन्तव्यम् । यस्तिर्यग्दर्शी-तिर्यग्भवनिगोदसम्बन्धिदुःखदर्शी, स दुःखदर्शी -इह दुःखशब्देन सर्वतः समुत्कृष्टतमं निगोदभवसम्बन्धि दुःख परिगृह्यते, तत् पश्यति अनुभवतीत्यर्थः। एतेन गर्भदर्शीत्यादावपि दुःखदर्शित्वेन तिर्यग्दर्शिन एव दुःखदर्शित्वकथनमयुक्तमिति शङ्कावसरो नास्तीति बोध्यम् । अनेन-पारम्पर्यापन्नस्य सर्वस्य भावशस्त्रस्य निदानं क्रोधः, तथा सर्वतः समुत्कृष्टदुःखं निगोदभवेऽस्तीति ध्वनितम् ॥ मू० १०॥ वाससे उत्पन्न अनन्त यातनाओंको भोगता है। इसी प्रकार जो गर्भदर्शी है वह जन्मदर्शी है । जो जन्मदर्शी है वह मरणदर्शी है। जो मरणदर्शी है वह नरकदर्शी है। जो नरकदर्शी है वह तिर्यग्दर्शी है, जो तिर्यग्दर्शी है अर्थात् तिर्यश्चगतिस्वरूप निगोदके दुःखोंका अनुभवकर्ता है वह वहां के सर्वोत्कृष्ट दुःखोंका अनुभव करता है। यही भाव “स दुःखदर्शी" इस पदसे सूत्रकारने प्रकट किया है। यहां दुःखशब्दसे सर्वोत्कृष्ट निगोदसम्बन्धी दुःखों का ही ग्रहण किया है। इस लिये “यो गर्भदर्शी" इत्यादि पद हैं उनमें भी दुःखदर्शित्व तो आता ही है, फिर भी जो तिर्यग्दर्शी में ही दुःखदर्शित्व स्वतन्त्र रूपसे प्रकट किया गया है वह अयुक्त है । इस प्रकारकी शङ्का करनेका यहां अवसर ही नहीं प्राप्त होता है । इस समस्त कथनसे यह ध्वनित होता है कि इस प्रकर्षपरम्पराप्राप्त भावशस्त्रका निदान-मूल कारण-क्रोध है और सबसे उत्कृष्ट दुःख निगोदभवमें है। યાતનાઓને ભેગવે છે. એ પ્રકારે જે ગર્ભદશી છે તે જન્મદર્શી છે. જે જન્મદશી છે તે મરણદશી છે, જે મરણદશી છે તે નરકદશી છે. જે નરકદશી છે તે તિર્યગ્દર્શ છે. જે તિર્યગ્દશી છે અર્થાત્ તિર્યંચગતિસ્વરૂપ નિગદના દુઃખોને અનુભવકર્તા છે, તે ત્યાંના સર્વોત્કૃષ્ટ દુઃખોને અનુભવ કરે છે. એ જ ભાવ. " स दुःखदर्शी” से ५४थी सूत्रारे प्रगट ४२८ छे. पडी हु:५-७४थी सर्वोत्कृष्ट समाधी मार्नु ४ घड ४२४ छ. भाटेरे “गर्भदर्शी" त्या પદ છે તેમાં પણ દુઃખ-દર્શિત્વ તે આવે જ છે તે પણ જે તિર્યગ્દર્શમાં જ દુઃખ-દશિત્વ સ્વતંત્ર રૂપથી પ્રગટ કરેલ છે તે અયુક્ત છે. આ પ્રકારની શંકા કરવાને આ ઠેકાણે અવસર જ પ્રાપ્ત થતું નથી, આ સમસ્ત કથનથી એ ધ્વનિત થાય છે કે આ પ્રકર્ષ પરંપરાપ્રાપ્ત ભાવશસ્ત્રનું નિદાન-મૂલ કારણ—કાય છે. અને બધાથી ઉત્કૃષ્ટ દુઃખ નિગોદભવમાં છે. શ્રી આચારાંગ સૂત્ર : ૨
SR No.006302
Book TitleAgam 01 Ang 01 Aacharang Sutra Part 02 Sthanakvasi
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1957
Total Pages775
LanguageSanskrit, Hindi, Gujarati
ClassificationBook_Devnagari, Agam, Canon, & agam_acharang
File Size41 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy