SearchBrowseAboutContactDonate
Page Preview
Page 527
Loading...
Download File
Download File
Page Text
________________ ४८२ आचारागसूत्रे यद्वा-परेण चतुर्थगुणस्थानेन, परं-चतुर्दशगुणस्थानं यावत्, यान्ति अधितिष्ठन्ति। ___ यद्वा--परेण अनन्तानुबन्धिवषायक्षयेण, परं-मोहनीयक्षयं घाति-भवोपग्राहिकर्मणां वा क्षयं यान्ति । ___ एवंभूता धीराः, जीवितं आयुः, नावकाङ्क्षन्ति-कियद् व्यतीतं, कियदवशिष्टमिति न विभावयन्ति-दीर्घजीवित्वमसंयमजीवित्वं वा नेच्छन्तीत्यर्थः ॥सू०५।। संयम आराधनाके योग्य महाविदेहादि क्षेत्रोंमें जन्म प्राप्त कर फिर सम्पूर्ण श्रुतचारित्रधर्मकी आराधनाके प्रभावसे समस्त कर्मोंका क्षयकर अपुनरावृत्तिस्वरूप मोक्षस्थान में जा विराजते हैं। भावार्थ-' चारित्रप्राप्त मुनि उसी भवसे अथवा अन्यभव-से भी क्या मोक्ष जाते हैं ?' ऐसी शिष्यकी आशङ्काका शास्त्रकार उत्तर देते हैं कि-जो संयमकी आराधना करते हैं वे जीव उसी भवमें, अथवा उस भवमें मोक्ष न जा कर अन्य भवोंसे भी मुक्तिका लाभ कर लेते हैं । जब तक वे मुक्तिका लाभ नहीं कर लेते तब तक वे उत्तम मनुष्यपर्याय एवं देवपर्यायमें उत्पन्न होते रहते हैं। मुक्तियोग्य क्षेत्र और काल की प्राप्ति होते ही पूर्ण संयमकी आराधनाके प्रभावसे घातिया और अघातिया कौंका सर्वथा विनाश कर पंचमगति-मुक्तिका लाभ कर लेते हैं। ____ अथवा-"परेण परं यान्ति” इसका यह भी अर्थ होता है किजो कर्मोके नाश करनेकी शक्तिसे सम्पन्न वीर हैं वे 'परेण' चतुर्थ गुणક્ષેત્રમાં જન્મ પ્રાપ્ત કરી ફરીથી મૃતચારિત્ર ધર્મની આરાધનાના કારણથી સમસ્ત કર્મોને ક્ષય કરી અપુનરાવૃત્તિસ્વરૂપ મેક્ષસ્થાનમાં જઈ બિરાજે છે. ભાવાર્થ–ચારિત્રપ્રાપ્ત મુનિ તે ભવથી અથવા અન્ય ભવથી પણ શું મેક્ષ જાય છે ?? એવી શિષ્યની આશંકાને શાસ્ત્રકાર ઉત્તર દે છે કે જે સંયમની આરાધના કરે છે તે જીવ તેજ ભવમાં અથવા તે ભવથી મોક્ષ ન જતાં અન્ય ભવથી પણ મુક્તિને લાભ કરી લે છે. જ્યાં સુધી તે મુક્તિને લાભ નથી કરી લેતા ત્યાં સુધી તે ઉત્તમ મનુષ્યપર્યાય તેમજ દેવપર્યાયમાં ઉત્પન્ન થતા રહે છે, મુક્તિયોગ્ય ક્ષેત્ર અને કાળની પ્રાપ્તિ થતાં જ પૂર્ણ સંયમની આરાધનાના ભાવથી તે ઘાતિયા અને અઘાતિયા કર્મોને સર્વથા વિનાશ કરી પંચમગતિ–મુક્તિને લાભ કરી લે છે. अथवा--" परेण परं यान्ति " तेन ये ५९५ थाय छ भनि। ना। ४२वानी शस्तिथी संपन्न वा२ छे ते 'परेण' याथा शुशुस्थानथी की શ્રી આચારાંગ સૂત્ર : ૨
SR No.006302
Book TitleAgam 01 Ang 01 Aacharang Sutra Part 02 Sthanakvasi
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1957
Total Pages775
LanguageSanskrit, Hindi, Gujarati
ClassificationBook_Devnagari, Agam, Canon, & agam_acharang
File Size41 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy