SearchBrowseAboutContactDonate
Page Preview
Page 526
Loading...
Download File
Download File
Page Text
________________ शीतोष्णीय-अध्य० ३. उ. ४ ४८१ तद्योग्यक्षेत्रकालमाप्त्या लघुकर्मणस्तेनैव भवेन मोक्षः, अन्यस्य तु पारम्पर्येण भवति, इह तदेवोच्यते यथा यथाशक्तिसमाराधितसंयमा आयुषोऽन्ते सति कर्मावशेषेण सौधर्मादिदेवलोकं गच्छन्ति, ततः परं पुनः कर्मभूमावार्यक्षेत्रे मुकुले जन्म लब्ध्वा श्रद्धासंयमादिधर्माराधनेन सौधर्मादिदेवलोकादपि विशिष्टतरं स्वर्गमनुत्तरोपपातिकं यावत् प्रयान्ति । ततः परं पुनरपि ततश्च्युतास्तत्समुचितमहाविदेहादिक्षेत्रं प्राप्य संपूर्णश्रुतचारित्रधर्मसमाराधनेन कृत्स्नकर्मक्षयादपुनरावृत्तिकं मोक्षमुपगच्छन्ति । समाधान करते हुए मूत्रकार कहते हैं-उस मुनिकी मुक्ति दोनों प्रकार से होती है, इसी बातको स्पष्ट करते हैं-' परेण परं जति-परेण परं यान्ति' मुक्तिप्राप्तिके योग्य क्षेत्र और कालकी प्राप्तिसे लघुकर्मीजीवों की उसी भवसे, और अन्य जीवोंकी परम्परासे-अन्य-अन्य भवोंसे मुक्ति होती है। इसी बातको टीकाकार स्पष्ट करते हैं जैसे कितनेक जीव अपनी शक्तिके अनुसार संयमका आराधन करते हैं और संयमका आराधन करते२ ही वे उस भव सम्बन्धी आयु का अन्त होने पर काल कर कर्मावशेषसे सौधर्मादि देवलोकोंमें उत्पन्न होते हैं। वहांकी ऋद्धिका गृद्धिरहित हो भोग करते २ उस भव सम्बन्धी आयुका भी अन्त करके वे कर्मभूमि आर्यक्षेत्र और सुकुलमें जन्म पा कर फिरसे श्रद्धा संयमादिक की आराधना करनेमें लवलीन होने के प्रभावसे आयुके अवसानमें सौधर्मादिक देवलोकोंसे भी आगे विशिष्टतर अनुत्तरोपपातिक विमानमें देव हो जाते हैं । वहां से च्यव कर સૂત્રકાર કહે છે કે તે મુનિની મુક્તિ અને પ્રકારથી થાય છે. આ વાતને સ્પષ્ટ ४२ छ-'परेण परं जंति'-'परेण परं यान्ति' भुक्ति प्रासिने योग्य क्षेत्र मन. કાળની પ્રાપ્તિથી લઘુકમી જેની તે ભવથી, અને અન્ય જીવોની પરંપરાથીઅન્ય ભથી મુક્તિ થાય છે, આ વાતને ટીકાકાર સ્પષ્ટ કરે છે–જેવી રીતે કેટલાક જીવો પોતાની શક્તિ-અનુસાર સંયમનું આરાધન કરે છે અને સંયમનું આરાધન કરતાં કરતાજ તેભવસંબંધી આયને અંત થવાથી તે મરીને કર્માવશેષથી સૌધર્માદિ દેવલોકો. માં ઉત્પન્ન થાય છે. ત્યાંની ઋદ્ધિને ગૃદ્ધિરહિત થઈ ભેગ કરતાં કરતાં તેભવસંબંધી આયુને પણ અંત કરીને તે કર્મભૂમિ આર્યક્ષેત્ર અને સુકુળમાં જન્મ પામીને ફરીથી શ્રદ્ધાસંયમાદિકની આરાધના કરવામાં વિલીન થવાના પ્રભાવથી આયુના અવસાનમાં સૌધર્માદિક દેવલેકેથી પણ આગળ વિશિષ્ટતર અનુત્તરાયપાતિક વિમાનમાં દેવ બને છે. ત્યાંથી ચવીને સંયમ આરાધનાને યોગ્ય મહાવિદેહાદિ શ્રી આચારાંગ સૂત્ર : ૨
SR No.006302
Book TitleAgam 01 Ang 01 Aacharang Sutra Part 02 Sthanakvasi
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1957
Total Pages775
LanguageSanskrit, Hindi, Gujarati
ClassificationBook_Devnagari, Agam, Canon, & agam_acharang
File Size41 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy